SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભવ : નયસારની કથા લાખ વર્ષો પૂર્વે આ જંબુદ્દીપમાં જયંતી નામે સમૃદ્ધિમાન નગરીમાં શત્રુમદન નામે પ્રતાપી રાજા રાજ્ય કરતા હતો. કામ-ક્રોધાદિ મહા રિપુઓના દુર્ગમ અને દુર્ભેદ્ય કિલ્લાઓ ભેદવામાં તેણે બતાવેલી વીરતા અને કુશળતાને કારણે, એક બાજુ તેનું શત્રુમદન નામ જેમ અન્વથ બન્યું હતું, તેમ બાહ્ય શત્રુઓને કદી જીતવા જ પડ્યા ન હોવાથી તેનું તે નામ શેભામાત્ર બન્યું હતું. વગર છત્યે તેના બધા સમકાલીન રાજાઓ તેને પિતાને અધિપતિ માનતા હતા. તે રાજાને પૃથ્વી પ્રતિષ્ઠાન નામના ગામમાં નયસાર નામે મુખી હતું. તે સ્વભાવે સરળ, વિનયશીલ, પ્રિયવાદી તથા પોપકારપરાયણ હતા. સામાન્ય રીતે જેને ધર્મ માનવામાં આવે છે, તેવી કે બાબતને ખ્યાલ કે સંસ્કાર તેનામાં ન હતો; કે નાતે તેને ધર્મપરાયણ સાધુ-સંતને સહવાસ. પરંતુ સામાન્ય નીતિનિયમનું પાલન તે સ્વાભાવિક રીતે જ કર્યા કરતે હ. કઈ પ્રકારનું અપકૃત્ય તે પોતે આચરતા નહોતે, તેમજ બીજાના અપકૃત્ય જોવાની પણું તેને ખાસ ટેવ નહતી. બને તે બીજાઓના ગુણ જોવા તથા ગ્રહણ કરવામાં જ તેની સ્વાભાવિક પ્રવૃત્તિ હતી. તેને ખાસ શોખ હતો અતિથિ-અભ્યાગતની સેવાશ્રવા કરવાને. રેજ કઈ અતિથિની સેવા કર્યા વગર એને ચેન પડતું નહિ કઈ પણ એક સગુણ પ્રબળરૂપે આચરવામાં
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy