SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પચીસમા ભવઃ નદનશાની કથા A વિવેકપૂર્વક તેમને જે જે તાપણીમાં તપાવાય છે તે બધું તપ કહેવાય છે.* ૧૫. પુનઃ જરા પણ શક્તિ છુપાવ્યા સિવાય આહારદાતા વિવેકપૂર્વક કરવાં તે. ગુણી મુશ્કેલીમાં આવી પડે દાન, અભયદાન, જ્ઞાનદાન વગેરે ૧૬. ધૈયાદયઃ કાઈ પણ ત્યારે ચેગ્ય રીતે તેની મુશ્કેલી દૂર કરવા પ્રયત્ન કરવા તે. ૧૭, સમાધિઉત્પાન: મુમુક્ષુએને ઔષધાદિની મદદથી તેમ જ પ્રેત્સાહનાથી પેાતાના માર્ગમાં તે રહે તેમ કરવું તે. સમાષિત-સ્વસ્થ ૧૮. અમિનયજ્ઞાનપ્રદ્દળ : નવું નવું સૂત્ર તથા તેના અનું પ્રયત્નથી ગ્રહણુ કરવું તે, અથવા ગ્રહણુ કરેલાનું ચિંતનમનનાદિથી નવું નવું રહસ્ય વિચારવું તે. ૧૯. શ્રુત િ: શ્રુત એટલે કે શાસ્ત્રની ભક્તિ, તેનું બહુમાન, તેમાં બતાવેલ અર્થાંનું સમ્મચિંતન, તથા વિધિપૂર્વક તેને પ્રકાશિત કરવું તે. ૨૦. શીર્ષત્રમાવના : અભિમાન છેડી, જ્ઞાનાદિ મેાક્ષમાને જીવનમાં ઉતારી, અને ખીજાને તેને ઉપદેશ આપી, તેને પ્રભાવ વધારવા તે. એટલું યાદ રાખવાનું છે કે, આ વીસમાંથી કાઈ એક સ્થાનક આરાધનારને પશુ તીર્થંકરપદ પ્રાપ્ત થાય છે. નંદન મુનિએ આ વીસે સ્થાનકા આરાધ્યાં હતાં, એટલે હવે તેમને તીર્થંકર થવાનું નક્કી જ હતું, પરંતુ દરમ્યાન તેમને કેટલાંક * તેના બાહ્ય અને આભ્યતર એવા બે ભેદુ છે. અનશન, ઊગેાદરી, વિવિધ વસ્તુઓની લાલચના સચમ, વિકારકારક રસેને ત્યાગ, એકાંત સ્થાનમાં વાસ, અને ટાઢ-તડકા-વિવિધ આસનાદિથી શરીરને કસવું — એ બધાં બાહ્ય તપ છે. ત્યારે પ્રાયશ્ચિત્ત, વિનય, સેવાશુશ્રૂષા, સ્વાધ્યાય અર્હત્વ-મમત્વના ત્યાગ અને ધ્યાન એ બધા આભ્ય તર તપ છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy