SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ શ્રી મહાવીરકથા મિત્ર નામે બ્રાહ્મણુ થયેા. એ વચગાળાની યેાનિઓને કાર્ય કર ન માની, કથાકાર પુષ્પમિત્ર તરીકેના ભવને જ છઠ્ઠા ભવ તરીકે ઓળખાવે છે. તે ભવમાં પણુ કામભાગથી વૈરાગ્ય પામી, તે ત્રિૠ'ડી તાપસ થયે; અને વિવિધ તપ, તથા ધર્માંવિધિ યથાવત્ પાળી, મૃત્યુ બાદ સૌધમ નામના દેવલેાકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. તે સાતમે ભવ. આઠમા ભવમાં તે ચૈત્ય નામના સૌનિવેશમાં અગ્નિદ્યોત નામે બ્રાહ્મણુ થયેા. તે ભવમાં પણ આયુષ્યના પછીના ભાગમાં તે ત્રિડી તાપસ થયેા. મરછુ પામ્યા બાદ તે ઈશાન નામના દેવલેકમાં દેવ થયા. તે નવમે ભવ. દશમા ભવમાં તે મદિર નામના ગામમાં સેામિલ નામના બ્રાહ્મણની શિવભદ્રા નામની પત્નીને પેટે અગ્નિભૂતિ નામે પુત્ર તરીકે ઉત્પન્ન થયા. ધીરે ધીરે તે તરુણાવસ્થા પામ્યા. એક વખત સુરસેન નામે રિવ્રાજક ફરતા ફરતા તે ગામમાં આવ્યેા. તે દનશાસ્ત્ર તથા ધર્માંકથામાં બહુ નિપુણ હતા પહેલે દિવસે તેણે કરેલા વ્યાખ્યાનથી લે અતિશય પ્રસન્ન થઇ, તેની યશગાથા ગાતા ગાતા ઘેર ગયા. બીજે દિવસે સૂરસેનની વ્યાખ્યાનકુશળતાની ખ્યાતિ સાંભળી, અનેક લેાકેા તેની પાસે ગયા; તેમાં અગ્નિભૂતિ પશુ હતા. વ્યાખ્યાન પૂરું થયા બાદ કાઈ કે સૂરસેનને પૂછ્યું, હૈ ભગવન્ ! આપ રૂપ-લાવથી યુક્ત છે; તથા યુવાન છે. તા પણુ શા કારણે સન્યાસી થયા છે તે જણાવશે?’ સૂરસેને ખાટું લગાડચા વિના જવાબમાં પેાતાની આપવીતી સૌને કહી સંભળાવી :~ " *હું પૂર્વે કૌશાંબી નગરીમાં અતિ ધનવાન ગૃહસ્થ હતા. પરંતુ એક વખત મધરાતે જંગલી ભીલેાના એક ટાળાએ આવી મારી સર્વ સ ંપત્તિ લૂટી લીધી. હું બીકનેા માર્યાં દૂર નાસી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy