SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ શ્રી મહાવીરકથા રમતમાં ભળવું, અને મર્યાદા મૂકીને હસવું~એ બધાંને। ત્યાગ કરવા. કારણ, તેમાંથી અનેક અનર્થાંની પરંપરા જન્મે છે. [ સૂત્રકૃતાંગ ૧-૯ ] ૩. કેટલાક ભિક્ષુઓ પહેલેથી જ આત્મવિશ્વાસ વિનાના હાય છે. સ્ત્રીએ વગેરેથી કે ગરમ પાણી પીવા વગેરેના કડક નિયમેથી પેતે કયારે હારી જશે, તેને ભરેસા એમને નથી હોતા. તેઓ પ્રથમથી જ તેવા પ્રસંગ આવે ત્યારે નિર્વાહમાં વાંધા ન આવે તે માટે વૈદક, જ્યાતિષ, વગેરે ગુજરાનનાં સાધન શાધી રાખે છે. આવા માણસેથી કાંઈ જ થઈ શકતું નથી. કારણ, મુશ્કેલી આવે ત્યારે તેની સામે ઝૂઝવાને બદલે, તે પહેલેથી શેાધી રાખેલાં બચાવનાં સાધનેને આશા લઈ એસી જાય છે. મુમુક્ષુએ તેા પ્રાણુ હાથમાં લઈ નિઃશંકતાથી અડગપણે પેાતાના માર્ગમાં આગળ વધવું જાઈએ. [ સૂત્રકૃતાંગ ૧-૩] ૪. ભિક્ષુને વળી ભિન્ન ભિન્ન આચાર્રવચારવાળા પરતી િકાના આક્ષેપેાને પણ સામને કરવાના હોય છે. તે વખતે પેાતાના માર્ગમાં દૃઢ નિશ્ચય વિનાના ભિક્ષુ ગભરાઈ જાય છે, અથવા શકિત બની જાય છે. પરતીથિકા દ્વેષથી તેને ઉતારી પાડવા, તેના આચારવિચાર વિષે ગમે તેવા આક્ષેપો કરે છે. તે વખતે બુદ્ધિશાળી ભિક્ષુએ ગભરાયા વિના, ચિત્તને સ્વસ્થ રાખી, અનેક ગુણેથી યુક્ત એવી યુક્તિસ ગત વાણી વડે તેમને રદિયા આપવા. તેઓને સચેાટ ક્રિયા મળે છે, ત્યારે તેઓ આગળ ખેલી શકતા નથી. પછી તે ગાળાગાળી કરવા લાગે છે. પણ ડાહ્યા ભિક્ષુએ સ્વસ્થ રહી, સામેા વાદી તપી ન જાય તે રીતે તેને શાંતિથી ચેાગ્ય જવાબ આપવા. મહાકામી નાસ્તિક પુરુષાના શબ્દો સાંભળી ડાહ્યા ભિક્ષુએ ડામાડાળ થઈ જઈ, પેાતાના સાધનમાગ વિષે અશ્રદ્ધાળુ ન
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy