SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસથી ચાવીસમા સુધીનાં વાં a માગવા પેાતાની માતા પાસે આવ્યા. માતા તા હેબતાઈ ગઈ બન્ને વચ્ચે અનેક સવાલ જવાો પશુ થયા; પરંતુ ધન્યના નિશ્ચય આગળ ભદ્રાને નમવું પડયુ. છેવટે પેાતાના પુત્રને નિષ્ક્રમણાભિષેક ઠાઠમાઠથી કરવા તે રાજા પાસે ચામર-છત્રમુગટ વગેરે માગવા ગઈ. રાજાએ પેાતે જ ધન્યના નિષ્ક્રમસત્કાર કરવાને ઉત્સાહ બતાવ્યેા; પરંતુ ત્યાર પહેલાં તે જાતે ધન્યને સમજાવવાને પ્રયત્ન કરી જોવા આવ્યા. રાજા ઃ— • હે દેવાનુપ્રિય ! તું બાગાને ત્યાગ શા માટે કરે છે? મારી છાયામાં રહી તું. નિરાંતે ભાગ ભાગવ. તમે જે કાંઈ તકલીફ્ હૈાય, તે તું મને કહી દે. હું તે બધાનું નિવારણ કરી આપીશ. ધન્ય – હે દેવાનુપ્રિય ! તમે જે મારા વિતને નાશ કરનારા મૃત્યુને રોકી શકતા હેાં, તથા શરીરના સૌના વિનાશ કરનારી વૃદ્ધાવસ્થાને અટકાવી શકતા હો, તે હું જરૂર તમારી છાયામાં રહીને આ કામભેગાને ભાગવ્યા કરું. રાજા :~ હૈ દેવાનુપ્રિય ! મૃત્યુ કાઈથી રોકી શકાય તેવું નથી. દેવ અને દાનવ પણ એને રોકી શકતા નથી. જ્યાં સુધી ચિત્તમાં કષાયાના સસ્કારે છે, ત્યાં સુધી મૃત્યુને ભય રહેવાના જ. ત્યારે ધન્યે કહ્યું, હે દેવાનુપ્રિય ! હું મૃત્યુજય ઇચ્છતા નથી, તેથી જ તેને વધારનારા વિલાસના સંસ્કારાને પણ હું ત્યાગ કરવા ઇચ્છું છું. આ સાંભળી રાજાએ આખી નગરીમાં ધાણા કરાવી કે, જે લેાકેા મૃત્યુશયને! નાશ ઇચ્છતા હોય અને તે માટે વિષયકષાયાને ત્યાગ કરવા કટીબદ્દે થવા તૈયાર હાય, પશુ માત્ર મિત્ર-જ્ઞાતિ- કે સબંધીઓના યેાગક્ષેમની ચિંતાથી જ અટકી રહ્યા હાય, તેઓએ ખુશીથી ધન્યની પેઠે પ્રવજ્યા લેવા
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy