SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સસ્મારકરણ ૧૧ એ ગમે તેમ હે; પરંતુ એકાગ્ર નિશ્ચલ ધ્યાન કરવા માટે વિશિષ્ટ પ્રકારને શારીરિક બાંધા પણુ જોઈ એ, એ ઉધાડું છે. નબળા શરીરવાળાથી ઘેાડી પણ એકાગ્રતા કે તેનું સાતત્ય સાધી શકતાં નથી. અને વમાને મેટા થઈને અંતિમ કાટીનું ધ્યાન સિદ્દ કરી મુક્તિ-પદ સાધ્યું હતું, તે। તેમને બાંધા મજબૂત હોવા જોઈએ તે અર્થાત્ જ માનવું પડે. ઉપરાંત મેટપણે તેમણે જે કઠાર શારીરિક તા સહન કર્યાં છે, તે ઉપરથી પણ એ જ વસ્તુ સિદ્ધ થાય છે. - તેમના શરીરની રચના પણ પ્રમાણુસર તથા સવાંગપરિપૂર્ણ તેમ જ સર્વાંગસુંદર મનાઈ છે. એ જાતની રચનાને ‘સમચતુરક્ષસ સ્થાન' કહે છે. તેનું સ્વરૂપ એ રીતે બતાવાય છે કે, મને જાધના અધેાભાગ પગની ઉપર આવે તે રીતે તથા હાથ નાભિ આગળ છતા દક્ષિણાત્તર રાખીને (અર્થાત્ પ”કાસને ) એસે; તે વખતે જેના બે ઢીંચણુ વચ્ચેનું અંતર, જમણા ખભે અને ડાબા ઢીંચણુ વચ્ચેનું અંતર, ડાબા ખભા અને જમણા ઢીંચણુ વચ્ચેનું અંતર, અને ચાંડીના મધ્ય પ્રદેશથી કપાલનું અંતર-એ ચારે પાસે સરખું હાય, તેનુ શરીર ‘ સમચતુરસ્ર’ કહેવાય. છેક નાનપણથી જ વમાનના શરીરમાં અતુલ બળ હતું તેની ખાતરી કરાવવા કથાકાર તેમની બાલ્યાવસ્થાના જ એટલેકે આઠ વર્ષ પહેલાંની ઉંમરના એ અદ્ભૂત પ્રસંગે વણુ વે છે. તે અને પ્રસંગેા કથાકાર તે એ રીતે ઊભા થયેલા જણાવે છે કે, ઇંદ્ર એક વાર ભક્તિરાગથી મહાવીર ભગવાનની નીડરતા તથા સામર્થ્ય વિષે વાત કાઢી અને દેવસભામાં તેનાં વખાણુ કર્યાં. તેથી તેની ખાતરી કરવા એક દેવે સાપનુ રૂપ લઈ વધુ માનને ડરાવવાના, તથા કુમારનું રૂપ લઈ તેમને ઉપાડી જવાના મનેાથ કર્યાં.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy