SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ D શ્રી મહાવીર કેશા [૨૫મું ચેમાસું ] ભગવાને તે વર્ષોંનું ચામારું મિથિલામાં ગાળ્યું. ૪. વૈશાલીનું યુદ્ધ મિથિલામાંથી નીકળી, ભગવાન પાછા અંગદેશ તરફ જ વળ્યા. કારણ કે આ દિવસેામાં વૈશાલીમાં તા એક ભયંકર રણુસંગ્રામ શરૂ થયા હતા. શ્રેણિક રાજાએ જીવતાજીવત કૂણિકના નાના ભાઈ હલ અને વિહલ્લને પેાતાના સેચનક હાથી તથા અઢાર વાંક વાળા દિવ્ય હાર ખુશીથી વહેંચી આપ્યા હતા. એક વંખત હલ તથા વિહલ્સ તે હાર બારણુ કરી, સેચનક હાથી ઉપર બેસી, નગરમાં ક્રૂરતા હતા; તેવામાં કૂણુકની રાણી પદ્માવતીના જોવામાં આવ્યા. શ્રેણિક રાજાના રાજ્યનાં એ મુખ્ય રત્ત જેવી એ એ વસ્તુઓ હાર તથા હાથી ખીજાના હાથમાં હોય, ત્યાં સુધી પેાતાના પતિના હાથમાં આખું રાજ્ય ભલે આવ્યું હેાય પણ તે મૈત્ર વિનાના સુખ જેવું હતું એમ તેને લાગ્યું. પદ્માવતીની બશેરણીથી કૂણિકે બંને ભાઈઓ પાસેથી (નિરયાવલીસૂત્રમાં એકલા વિહલ્લના જ ઉલેખ છે) તે એ વસ્તુએ માગી. બંને ભાઈ એ ડરી ગયા. તેમને લાગ્યું કે, આપણે આ વસ્તુ નહીં આપી દઈ એ, તે। કૂણિક આપણને બાપની પેઠે ક્રમેાતે મરાવશે, એટલે તે રાતેારાત પેાતાના પરિવાર લઈ નાસી ગયા અને વૈશાલીમાં પેાતાના માતામહ ચેટકને શરણે ગયા. કૂણિકે ચેટકને કહેણુ મેાકળ્યુ કે, રાજા તરીકે રાજ્યનાં એ એ રત્ના ઉપર મારે હક છે; છતાં હલ્લ અને વિહલ્લ તે એ વસ્તુએ મને સાંપી દેવાને બદલે નાસીને તમારે ત્યાં આવ્યા છે. માટે કાંતા તે હાર અને હાથી મને અપાવી ઢા, અથવા એ ભાઈ મને સોંપી દેા. ચેટક જણાવ્યુ કે, એ વસ્તુઓ શ્રેણિકની હતી, અને જીવતાજીવત પોતાને હાથે તેણે તે આ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy