SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સેક શ્રી મહાવીરકથા મસળી નાખ્યા, અને શીલવતી કુમારીએ ત્યાં ને ત્યાં જ હુ થી કાટું-ફાટું થતા હ્રદયે રાજકુમારને વરમાળા આરેાપી. દેવસેન રાજાએ વરવધૂને આશીર્વાદ આપતાં પ્રથમ પેાતાની પુત્રીને કહ્યું કે, પુત્રી ! વડીલને અનુસરીને ચાલજે; ર્વિનય પરિહરજે; નામ પ્રમાણે શીલવતી થજે, અને પતિની તન-મનથી સેવા કરજે.' રાજકુમારને પણ કહ્યું, ‘કુમાર! આ મારી એક જ ઇષ્ટ પુત્રી છે. માટે છાયાની પેઠે તેને તમારી સહચરી કરશે.’ “ ચેગ્ય કાળે નરવિક્રમને કુસુમશેખર અને વિજયશેખર નામે પુત્રા ઉપન્ન થયા. · “ એક વખત નરવિક્રમ કુમાર રાજાની પાસે દરબારમાં બેઠે હતા તેવામાં બહારથી બૂમ આવી કે, રાજાના જયમંગળ હાથી મદમાં આવી, આલાનસ્તંભથી છૂટા થઈ ઊભે રાજમાર્ગે દોડયો છે, અને લેાકેાના સંહાર કરતા ભયંકર અન મચાવી રહ્યો છે. જયમંગળ હાથી રાજાને બહુ પ્રિય હતા; પરંતુ પ્રજાજનનું દુઃખ પણ હૃદયે ધરવુ' જોઈ એ, એટલે રાજાએ કુમાર વગેરેને હુકમ કર્યો કે, તમે બધા જાએ, અને તે હાથીને જરા પણ શસ્ત્રધાત કર્યાં વિના બને તે પકડજો.' નરવિક્રમ કુમાર રાજમાગે જઈને જુએ છે તા હાથી એક તરુણ પશુ પૂ`ગર્ભા સ્ત્રીને પકડવાની તૈયારીમાં છે. કુમારે હાથીને વારવા પ્રયત્ન કરી જોયા, પરંતુ જ્યારે જોયું કે, હાથીને કઈ કે શસ્ત્રપ્રહાર કર્યો વિના ાકી શકાય તેમ નથી, ત્યારે તેણે સમયસૂચકતા વાપરીને તરત હાથીના કુંભસ્થળે ચડી જઈ, તેના લમણામાં તીક્ષ્ણ કટાર ખેાસી દીધી. તેની સાથે જ વૈદ્યનાના માર્યાં હાથીએ પેાતાની સૂંઢને પેાતાના કુંભસ્થળ તરફ્ ઊંચી કરી. દરમ્યાન પેલી સગર્ભા સ્ત્રી ત્યાંથી દૂર નાસી ગઈ. પછી હાથીને તત્કાળ પકડીને તેને સ્થાને લઈ જઈ ઉપચારા શરૂ કરવામાં આવ્યા. પરંતુ કુમારે હાથીને લમણામાં કટાર ખેાસી દીધાની વાત
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy