SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ યાસિ ૨૩૧ ૫. તે નગ્રંથ ગમતા કે ન ગમતા સ્પર્શ અનુભવી તેમાં આસક્તિ કે દ્વેષ ન કરે. કહ્યું છે કે : ચામડીથી સ્પર્શ થતે અટકાવવા શકય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ તે ભિક્ષુએ ત્યાગવા. આટલું કરે, તેા તે મહાવ્રત બરાબર આચયુ કહેવાય. આ પાંચ મહાવ્રતા અને તેમની પચીસ ભાવનાઓથી યુક્ત એવા ભિક્ષુ શાસ્ત્ર-આચાર-અને માત્ર અનુસાર તેમને બરાબર પાળી, જ્ઞાનીએની આજ્ઞાને આરાધક એવા સાચેા ભિક્ષુ અને છે. ’ ' “ કેમ ચાલવું, કેમ ઊભા રહેવું, કેમ બેસવું, કેમ સૂવું, કેમ ખાવું, અને કેમ ખેલવું, કે જેથી પાપક` ન ખવાય, અને તેનું કડવું ફળ ભોગવવું ન પડે ? '' ** ધ્યાનપૂર્વક ચાલવું, ધ્યાનપૂર્વક ઊભા રહેવું, ધ્યાનપૂર્વક એસવું, ધ્યાનપૂર્વક ખાવું, અને ધ્યાનપૂર્વક ખેલવું. તે જ પાપકર્મ ન બધાય. “સર્વ જીવાને પેાતાની બરાબર ગણનારા અને જોનારા, તથા ઇંદ્રિયનિગ્રહી રહીને હિંસાદિ પાપકમ ન આચરનારા મનુષ્યને પાપકમ અધાતું નથી. “પ્રથમ જ્ઞાન, અને પછી યા. જે અજ્ઞાની છે, તે શું અચરે, તથા હિત-અહિત કેમ કરીને જાણે ? જ્ઞાની પાસેથી સાંભળીને જ કલ્યાણ શું છે, તથા પાપ શું છે, તે જાણી શકાય છે, તે તેને જ્ઞાની પાસેથી જાણીને, જે કલ્યાણુ હાય તે આચરવું. જીવ કાણુ છે, અને અશ્ર્વ કાણુ છે, એ જે નથી જાણુતા, તે સંયમને (મેાક્ષમાને) કમાંથી જાણુવાના હતા? જેને જીવ તથા અજીવનું જ્ઞાન છે, તે જ સંયમને જાણી શકે છે. કારણુ કે, જ્યારે જીવ અને અજીવ એ મને તત્ત્વાને જાણે છે, ત્યારે સર્વ જીવાની ( પાતપાતાનાં કને અનુરૂપ ) 40
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy