SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં પ્રથમ છ વર્ષ ૧૪૫ અધેાંત પમાડનાર તે રિપુઓથી હજારા લેાકેાને બચાવે તેવા ધર્મની આણુ પ્રવર્તાવનાર આ ધર્મચક્રવતીને પ્રભાવ સામાન્ય ચક્રવતીથી કેટલા બધે। મેટા ગણાય ? પરંતુ લાકિક જને એ વાત શી રીતે સમજી શકે? ગંગાનદીના તટની રેતી ઉપર પડેલાં મહાવીરનાં પગલાંમાં ચક્રવતીનાં લક્ષણા જોઇ, સામુદ્રિક લક્ષણ જાણનારા પુષ્ય નામનેા કાઈ પુરુષ, ‘ આ પગલાંવાળા પુરુષ ભલે અત્યારે એકલવાયા છે, પણ તે હજુ ચક્રવતી નહી થયે। હાય તા જરૂર થશે, અથવા અત્યારે શત્રુથી જિતાઈ ગયેા હશે તેા પણ ભવિષ્યમાં પાછે જરૂર ચક્રવતી થશે એમ માની, તે પગલાંએ પગલાંએ મહાવીરની પાછળ પાછળ જઈ પહેોંચ્યા. એક ગામ પાસે અશેક વૃક્ષ નીચે મહાવીરને મેઠેલા તેણે જોયા. તેમની કંગાળ ભિક્ષુક દશા જોઈ, તેને પાતે કરેલી કલ્પના ઉપર પ્રથમ તે! હસવું આવ્યું, તથા પછી તે પેાતાનાં શાસ્ત્રોની નિંદા કરવા લાગ્યા. પરંતુ મહાવીરના વધુ નિકટના પરિચયથી, કે કથાકારે જણાવ્યું છે તેમ ઈંદ્રના કલ્ચાથી અંતે તે સમયે કે, આ પુરુષ ભલે લૈાકિક અમાં ચક્રવતી નથી, પરંતુ (ભવિષ્યમાં) ધર્મચક્ર પ્રવર્તાવનાર તીર્થંકર તા જરૂર થવાના છે જ. તીથંકર થનાર પણ એક પ્રકારે ચક્રવર્તી જ છે; એટલે તે એનાં લક્ષણેાનું સામ્ય હોય તેમાં નવાઈ નથી. ૭. ગોશાલક સાથે મેળાપ [ ખીજું ચામાસું ] મહાવીર હવે ફરતા ફરતા રાજગૃહની નજીક આવેલા નાલંદા નામના ઉપનગરમાં આવી પહોંચ્યા. ત્યાં આવીને તે કાઈ વણકરના ડહેલામાં ઊતર્યાં. ચામાસું નજીક આવ્યું હોવાથી ચાર માસ પુરતા તે ત્યાં જ સ્થિર થયા. દીક્ષા પછીનું એ તેમનું ખીજાં ચેમસું હતું. ૧ ‘સ્થૂણાક’ નામના ગામ પાસે. હેમચંદ્ર તથા ગુંચ દ્ર.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy