SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શ્રી મહાવીરથા હતે; તે જિનદાસના આ બળદોને હૃષ્ટપુષ્ટ જોઈ, સ્નેહને કારણે જિનદાસની રજા માગવાની જરૂર ન ગણી, પરભાર્યાં જ બળદેશને ઉત્સવમાં વાહને જોડવા લઈ ગયા. તે બળદે। દેખીતા હૃષ્ટપુષ્ટ હતા. પરંતુ કાઈ પણ કઠિન કામકાજ કદી ન કરવું પડયું હાવાને કારણે, સુકુમાર બની ગયા હતા. તે મેળાની શરતેામાં ચામુકપરાણાના મારથી તેઓ ખૂબ દોડવા, તથા બધી શરત જીત્યા પણ ખરા, પરંતુ તેમના સાંધા તૂટી ગયા. પેલે મિત્ર પેાતાનું કામ પતી ગયે તે ખળદાને શેઠને ત્યાં પાછા બાંધી ગયે. ભાજનને અવસર થતાં શેઠે જ્યારે ધાસ લઈ બળદેા પાસે આવ્યા ત્યારે તેમનાં માં ફાટી ગયેલાં, તેમને ખૂબ શ્વાસ ચડેલા, તથા શરીરે આ ભોંકાવાથી તેઓ લાહીલેાહાણુ થઈને પડેલા. પેાતાના નાકરાને પૂછતાં બધી વાતની શેઠને ખબર પડી. તેમને અત્યંત ખેદ થયે!, તથા તેમણે બળદો પાસે પૌષ્ટિક અન્નથી ભરેલા થાળા લાવી-લાવીને મૂકવા માંડવા, પણ બળદેએ તેમની સામું પણુ જોયું નહીં. શેઠ તેમની ઉપરના સદ્ભાવને કારણે કામકાજ છેાડી, તેમના કાનમાં નવકારમંત્ર જપતા ત્યાં જ બેસી રહ્યા. અંતે તે બળદો મૃત્યુ પામી, સબલ અને કબલ નામના સદ્ભાવી દેવકુમારે થયા. એ દેવેએ જ પેલા સુષ્ટને ભગાડી મૂકી તાવ અચાવી લીધી, એમ કથાકાર કહે છે મહાવીર જ્યાં જતા ત્યાં તેમની તેજસ્વી મૂર્તિ જોઈ સૌ કાઈ તે નવાઈ તા થતી જ કે, ચક્રવર્તી રાજા જેવાં લક્ષણાવાળા આ પ્રતાપી પુરુષ, આવે રખડેલ ભિક્ષુ કેમ? તે લેાકાને શી ખબર કે, અનેક પ્રતાપી રાજાઓને જીતનાર ચક્રવતી એથી પણ અજેય એવા મેહરાજને પરાજય કરનાર આ પુરુષ ચક્રવતી આને પણ ચક્રવતી છે. ચક્રવર્તીની આણુ બહુ તે લેાકેાની શારીરિક સુરક્ષિતતા સાધી શકે; પરંતુ કામ-ક્રોધાદિ ષિડુપુએથી તેમનું રક્ષણુ હ્રગિજ ન કરી શકે. જન્માજન્મ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy