SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ સુમુક્ષુની તૈયારી કલ્પ : ૧૦. નીચેનાં પંદર કારણેાથી બુદ્ધિમાન માણસ સુવિનીત કહેવાય છે તે અનુદ્દત હેાય છે; ચાંપલે નથી હેતે; કપટી નથી હાતે; કુતૂહલી નથી હેાતા; કાઈને તિરસ્કાર નથી કરતા; તેના ક્રેપ ઝટ ઊતરી જાય છે; મિત્રતાથી વનાર પ્રત્યે તે સદ્ભાવ રાખે છે; શાસ્ત્ર ભણીને તે અભિમાન નથી કરતા; તે અહંકારી નથી હેાતા; કાઈના દેષાનાં તે ખેાતાં નથી કરતા; મિત્રા ઉપર તે ગુસ્સે નથી થતા; પ્રિય મિત્રનું પણુ પીડ પાછળ ભલુ જ ખેલે છે; ટૈફ્રિસાદ નથી કરતા; જાતવાન હોય છે; તથા એકાગ્ર હોય છે. ૧૧. જે શિષ્ય હ ંમેશાં સદ્ગુરુની સેાબતમાં રહે છે, ચેાગ્ય પ્રવૃત્તિવાળા હોય છે, તપસ્વી હાય છે, તથા પ્રિયકર અને પ્રિયવાદી હોય છે, તે શાસ્ત્રજ્ઞાનનેા અધિકારી છે. ૧૨. જેમ શંખમાં રહેલુ દૂધ એવડુ ઉજ્જવળ દેખાય છે, તેમ સાચા શાસ્ત્રન ભિક્ષુનાં ધર્મો, કીર્તિ અને શાસ્ત્રજ્ઞાન પણ બમાં શાભે છે. સાચા શાસ્ત્રન ભિક્ષુક મેાજ દેશના જાતવાન તથા કશાથી ન ભડકનાર અને વેગમાં બધાથી શ્રેષ્ઠ ધેડા જેવા શ્રેષ્ઠ હેાય છે; ઉત્તમ અશ્વ ઉપર સવાર થયેલા તથા જેની ખતે ખાજુ બાર પ્રકારનાં વાજિત્રાના સામટે શ્રેષ થઈ રહ્યો છે, એવા શૂરવીર જેવા દૃઢ પરાક્રમી હેાય છે; હાથણીઓથી વીંટળાયેલા અને ૬૦ વર્ષની ઉંમરના ગજરાજ જેવા બળવાન તથા દુષ હોય છે; અંધકારને નાશ કરનારા ઊગતા સૂર્યની પેઠે તે તેજથી જ્વલંત હાય છે; નક્ષત્રોથી વીટળાયેલા, તારાઓના પતિ, પૂનમના ચંદ્ર જેવા તે પરિપૂર્ણ હાય છે, તથા સહિયારી મિલકત રાખનારા સામાજિકાના સુરક્ષિત તથા વિવધ ધાન્યથી પરિપૂર્ણાં કાઠાર જેવા તે સુરક્ષિત તથા વિવિધ ગુણેથી ભરેલા હોય છે. સમુદ્ર જેવા ગંભીર, મનથી પણ જીતવાને અશકય, નીડર, દુષ્પ્રત્ર, વિપુલ શાસ્ત્રજ્ઞાનથી પરિપૂર્ણ તથા સ્વ-પરનું દુષ્કૃતમાંથી રક્ષણ કરનાર
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy