SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ કૈવલ્યપ્રાપ્તિ “ જીવા છ પ્રકારના છે. પૃથ્વીકાયિક, જળકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, અને ત્રસકાયિક.૨ એ બધા જીવે! સુખાભિલાષી છે, તથા સુખને પરમધમ માનનારા છે. માટે એ સર્વ જીવાને જાતે કદી દુ:ખ ન આપવું, બીજા પાસે ન અપાવવું, કે કેાઈ આપતા હોય તેને અનુમેદન ન આપવું. તે અર્થે નીચેનાં પાંચ મહાવ્રત યાવજીવન ધારણ કરવાં. ૧ ૨૧૭ પહેરું મહાત્રસ : હું સર્વ ભૂતપ્રાણીઓની હિંસાના યાવજીવન ત્યાગ કરું છું. સ્થૂલ, સૂક્ષ્મ, સ્થાવર કે જંગમ કાઈ પણ પ્રાણીની મન-વચન-કાયાથી હું જાતે હિંસા નહીં કરું, બીજા પાસે નહીં કરાવું, કે કેાઈ કરતા હશે તેને અનુમતિ નહી" આપું. હું તે પાપકર્મોંમાંથી નિવૃત્ત થાઉ છું, તેને હું નિ ંદુ છું, ગહુ છું,૩ અને મારી જાતને તેમાંથી છૂટી કરું છું. તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે. ૧. તે નિગ્ર કાર્ક જંતુને ક્લેશ ન થાય તે રીતે સાવધાનતાપૂર્વક ચાલે." ૨. તે નિગ્રન્થ પેાતાનું મન તપાસે. તેને પાપયુક્ત, સદેાષ, સક્રિય, ક`બ’ધન ઉપજાવનાર, તથા પ્રાણીઓના વધ-છેદ-ભેદ અને કલહ-પ્રદ્વેષ-પરિતાપયુક્ત ન થવા દે. ૩. તે નિ×ë પેાતાની વાણી તપાસે, તથા તેને (ઉપર પ્રમાણે) પાપયુક્ત, સદેાજ તથા કલહ-પ્રદૂષ-અને પરિતાપયુક્ત ન થવા દે. ૧. પૃથ્વીરૂપી કાયાવાળા. ૨. દુ:ખથી નાસીને દૂર ભાગી શકે તેવા જગમ જીવો. ૩, નિંદા પેાતાની સાખે, અને ગાઁ બીજાની સાખે. (-બે), ૪. ગ્રહણ કરેલાં વ્રતા જીવનમાં ઊંડાં ઊતરે, તે માટે દરેક વ્રતને અનુકૂળ થઈ પડે તેવી કેટલીક પ્રવૃત્તિએ સ્થૂળ દૃષ્ટિએ ગણાવવામાં આવી છે, તે ભાવના નામે પ્રસિદ્ધ છે. ૫. ચાર હાથ આગળ નજર રાખીને.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy