SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ઉપદેશ આપવાના અધિકાર ૧. સયમથી સુરક્ષિત એવા પુરુષ! પેાતાની મેળે કે ખીજા પાસેથી સત્ય જાણી, આ! સંસારમાંથી મુક્ત થયા હાય છે. તેએ જ ક્રિયાવાદના ઉપદેશ આપવાને તેમજ બીજાને સૉંસારસમુદ્રમાંથી અચાવવાને શિકિતમાન થાય છે. [ સૂત્રકૃતાં૰૧-૧૨ ] ૨. ધમને નાની પાસેથી બરાબર સમજીને, તેનુ રહસ્ય પામ્યા બાદ, તથા તેને પરિપૂર્ણુ રીતે સમજાવી શકે તેવા થઈ તે બીજાને ઉપદેશ આપવા જવું, તથા જ્ઞાનીએ કહેલા અર્થની મદા ન એળગાય એ રીતે ઉપદેશ આપવા. એમેાક્ષમા કેવી રીતે ઉપદેશવા એ જે જાણે છે, તેવા શ્રદ્ધાળુને હાથે સિદ્ધાંતને આંચ આવતી નથી. તે સત્યને ચેરતા નથી કે છુપાવતા નથી, અલ્પ અ વાળી વસ્તુને આડંબરથી મેાટી કરતા નથી, તથા સૂત્ર કે તેના અની બનાવટ કરતા નથી; તે માણુસ સિદ્ધાંતને સાચે રક્ષક છે. જે શાસ્ત્રને શુદ્ધ રીતે સમજે છે, જે તપસ્વી છે, જે ધર્મને વિગતવાર જાણે છે, જેનું કહેવું પ્રામાણિક છે, જે કુશળ છે, તથા વિવેકયુક્ત છે, તે મેક્ષમાં ઉપદેશવાને યેગ્ય છે. ધને સંપૂણ પણે સાક્ષાત્કાર કરીને જે ઉપદેશ આપે છે, તે યુદ્ધ પુરુષ સસારના અંત કરાવી શકે છે. પેાતાની તેમજ ખીજાની મુકિત સાધનારા તેએ જુગજૂના પ્રશ્નોને નિવેડા લાવી શકે છે. [ સૂત્રકૃતાંગ_૧-૧૪ ]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy