SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ 2 શ્રી હાથી - જમાણિ મહાવીરને ખેાટા –– અસનુ કહેતા, તથા પેાતાને જ્ઞાની જિન કહેતા વિચરવા લાગ્યા. ---- તેની આ વાત કેટલાકાએ માની, અને કેટલાકાએ ન માની. તેથી તે ન માનનાર તેને ત્યાગ કરી, ભગવાન પાસે ચાલ્યા ગયા. પ્રિયદર્શનાએ તે પૂર્વ અનુરાગને કારણે જમાલિના પક્ષને જ સ્વીકાર્યો. કરતાં કરતાં જમાલિ જ્યાં ભગવાન મહાવીર ઊતર્યાં હતા, ત્યાં ચપામાં જ આવ્યા; અને મહાવીરને માંએ જઈને કહી આથ્યા કે, હું નાની હું, અને તેથી અદ્ભુત છું; તમે નહીં. આ કારણુથી મહાવીરના સત્રે તેને સંધ બહાર જાહેર કર્યો. જમાલિ તે સ્વચ્છંદે ક્રૂરતા, તથા પેાતાના સિદ્ધાંતને કહેતા, અને પેાતાની જાતને સન્માનતા પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા.૧ એક વખત જમાલિ શ્રાવસ્તી નગરીએ ગયે!, અને નગર બહાર ઉદ્યાનમાં પરિવાર સાથે ઊતર્યાં. પ્રિયદર્શીના પણ તે જ નગરીમાં હાર સાધ્વીઓ સાથે ઢંક નામના સમૃદ્ધિમાન કુંભારની શાળામાં ઊતરી. ઢીંક મહાવીરના ભક્ત તથા અનુ યાયી હતા. પ્રિયદર્શીનાને મહાવીરના પક્ષ છેાડી, જમાલિ જેવાના પક્ષને અનુસરતી જોઈ તેને દુઃખ થયું. તેથી તેણે પ્રિયદર્શીનાને ખેષ પમાડવા એક યુક્તિ કરી. તેણે અગ્નિને એક તસુખા પ્રિયદર્શીનાના વજ્ર ઉપર નાખ્યા. વજ્રને ખળતું જોઈ, પ્રિયદર્શના માલી, અરે ઢંક, જો તારા પ્રમાથી મારું વસ્ત્ર સળગી ગયું. ત્યારે ઢક માલ્યા, હે સાધ્વી, તમે જૂઠ્ઠું ન માલા. તમારા મત પ્રમાણે તા જ્યારે બધું વજ્ર બળી જાય, ત્યારે જ તે બન્યું એમ કહેવું ઘટિત છે. ખળતું હોય અને બન્યું કહેવું. એ તા ભગવાન મહાવીરના મત થયા ! · ૧. આ બનાવ ભગવાનની દીક્ષાના ૨૭ મા વર્ષોંમાં, અને કેવલ જ્ઞાનના ૧૫ મા વર્ષમાં બન્યા ગણાય.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy