SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ અલિમ પર વર્ષો ખરાં કે નહીં તે પણ પૂછયું. ભગવાને જણાવ્યું કે તેલેસ્યા અચિત્ત પુદગલ રૂ૫ છે તથા, જીવને ફલસહિત પાપકર્મ લાગે, શરીરને નહીં. વળી તેણે પૂછયું: બે પુરુષોમાંથી એક પુરુષ અગ્નિ સળગાવે, અને બીજો તેને ઓલવે, તો તે બેમાંથી કયે મહાપાતકવાળો કહેવાય? મહાવીરે જવાબ આપ્યો : હે કાલોદાયિ! તે બેમાંથી જે એલવે છે, તે અલ્પ પાતકવાળા છે; અને સળગાવે છે, તે મહાપાતકવાળો છે. કારણ કે જે અગ્નિ સળગાવે છે, તે (અગ્નિ સળગાવવાની શરૂઆત હોવાથી) અગ્નિકાને નાશ તો થોડા પ્રમાણમાં કરે છે; પરંતુ ઘણુ પૃથ્વીકાયનો, ઘણું વાયુકાયાને, ઘણું વનસ્પતિકાયોને, અને ઘણુ ત્રસ (જગમ) કાને નાશ કરે છે. ત્યારે જે પુરુષ અગ્નિ ઓલવી નાખે છે, તે અગ્નિકાયને વધારે નાશ કરે છે, પણ થોડા પૃથ્વીકાયને, ચેડા જલકાને, થોડા વાયુકાયાને, ઘેડા વનસ્પતિકાયાને અને ચેડા ત્રસકાોને નાશ કરે છે. માટે હે કાલેદાયિ! સળગાવનાર કરતાં એલવનાર અલ્પ પાતકવાળા છે. [ભગવતી શતક ૭, ઉદે. ૧૦ ] આવા આવા પ્રશ્નોત્તરથી કાલેદાયી ભગવાન પ્રત્યે શ્રદ્ધા – ભક્તિ પામ્યા, અને છેવટે સ્કંદ તાપસની પેઠે (જુઓ આગળ પા. ૩૫૪) તેણે ભગવાન પાસે પ્રવયા લીધી, અને અગિયાર અંગેનું અધ્યયન વગેરે કર્યો. ઘણા વખત બાદ ભગવાન ફરી રાજગૃહમાં પાછા આવ્યા, ત્યારે તેણે ભગવાનને પૂછેલો એક પ્રશ્ન ભગવતી-સૂત્રમાં નોંધાયેલે પડડ્યો છે (શતક ૭, ઉ. ૧૦). તે ઓ પ્રમાણે છે: “હે ભગવન! પાપકર્મો અશુભ ફળવાળાં કેમ હોય?” ભગવાને તેને પિતાની દષ્ટાંતપ્રધાન શિલીમાં આપેલા જવાબ આ પ્રમાણે છે. હે કાલેદાયિ! જેમ કોઈ પુરુષ સુંદર
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy