SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ અને લેભને અ કક્ષાનાં બીજા છ વર્ષ २०॥ જ્ઞાનરૂપી તિ, કૂંડા નીચેના દીપકની પેઠે ઢંકાયેલી રહે છે. શ્રી મહાવીરના આત્મા ઉપરનું એ કર્મ-ફૂડું હવે ફૂટવા આવ્યું હતું. તે વિષય ઉપર જતા પહેલાં આપણે ક્રૂડારૂપ બનેલાં તે કર્મોનું સ્વરૂપ તપાસી લઈએ. કર્મોના મુખ્ય ચાર વિભાગ છેઃ ૧. મેદનીયઃ જેના વડે આમા મોહ પામે તે કર્મો. તેમના બે પેટાવિભાગ છેઃ દર્શન-મેહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીયના પાછા ત્રણ પ્રકાર છે(૪) તવના યથાર્થ રસ્વરૂપની રુચિ થતી અટકાવનાર: (મા) યથાર્થપણાની રુચિ કે અરુચિ ન થતાં ડોલાયમાન સ્થિતિમાં રાખનાર; (૩) તાત્વિક રુચિ ઉત્પન્ન થવા દેતાં છતાં, અમલી તસ્વરુચિને પ્રતિબંધ કરનાર. ચારિત્રમેહનીયના પચીસ પ્રકાર છે. [૧૪] ક્રોધ, માન, માયા અને તેમને એટલાં બધાં તીવ્રપણે પ્રગટાવનાર, કે જેથી જીવને અનંતકાળ સુધી સંસારમાં ભટકવું પડે. [૫-૮] ક્રોધમાન-માયા-લેમને વિરતિનો પ્રતિબંધ કરવા પૂરતાં તીવ્ર બનાવનાર. [૯-૧૨] અમુક અંશે વિરતિ થઈ શકે, પણ સર્જાશે વિરતિ ન થઈ શકે તેટલાં તેમને તીવ્ર બનાવનાર. [૧૩-૬] અને સર્વવિરતિને પ્રતિબંધ તો નહીં, પણ તેમાં ખલન અને માલિન્ય થઈ શકે તેટલાં તેમને તીવ્ર બનાવનાર. [૧૭-૨૫] હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, ધૃણ, ઐણુભાવ, પૌરુષભાવ અને નપુંસકભાવ પ્રગટાવનાર. ૨-માવજય મૈઃ સામાન્ય બાધ તેમજ વિશેષ બોધને આવ્રત કરનાર સ્વભાવવાળાં કર્મો. *, ઉતરાય ઃ દાન, લાભ, ભોગ, ઉપભોગ-૧ અને વીર્ય (સામર્થ્ય-પરાક્રમ ફેરવવું તે) માં અંતરાય ઊભા કરનાર કર્મો. ૧. એકવાર ભોગવવું તે ભોગ; અને વારંવાર ભોગવવું તે ઉપભેગ. સારમાં ભટકરતાં તાબ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy