SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ તાણું, ઓગણીસમું, અને વીસમું વ ne શ્રેણિકને આ પ્રમાણે સમજાવ્યેઃ હે રાજા, કુષ્ટીએ મને - મરણુ પામે' એમ કહ્યું, એને અથ એ કે, તમે મૃત્યુ બાદ નિર્વાણુપદ્મ પામવાના છે, માટે જલદી મરશેા તા જલદી ઉત્તમ પદ પામશે।.' તને ‘ જીવા' એમ કહ્યું તેના અર્થ એ કે, 'તું મર્યા બાદ નરકગતિ પામવાને છે, માટે તું વધુ જીવે એમાં જ સુખ છે, જેથી તેટલા વખત નરથી દૂર રહે.’ અભયકુમારને ‘જીવા કે મા' એમ કહ્યું તેના અર્થ એ કે,તે જીવતા હરી તા ધમ કરશે, અને મરશે ત્યાર પછી અનુત્તર દેવલાકને પામશે. માટે તેને સારુ અને વાનાં સારાં છે, અને કાક્ષસૌરિકને, જીવ નહીં, અને મર પણ નહીં' એમ કહ્યું એના અર્થ એ કે, તે જીવશે તા પણુ પાપકમ કરશે, અને મરશે ા પણ નરકગતિએ જશે, માટે તેને સારુ અને વાનાં ઇચ્છવા જેવાં નથી. . શ્રેણિક આ પ્રમાણે પેાતાની ભાવી નરકગતિની વાત સાંભળી બહુ ખિન્ન થયેા. તેણે કાઈ પણ ઉપાયે પેાતાની ક્રુતિ ટળે તેના મા ભગવાનને પૂછ્યો. ત્યારે ભગવાને કહ્યું, આ નગરની કપિલા બ્રાહ્મણી જૈન સાધુને પૂજે એ જેમ અશકય તે લેાકાએ ચિડાઈ તેને મારી કાઢઠ્યો. તે આવીને ાગૃહ નગરના દ્વારપાળને ત્યાં ઊતર્યાં. તે દ્વારપાળે મહાવીરના ઉપદેશ સાંભળવા ન્તી વેળા તે બ્રાહ્મણને દરવાન ઉપર ચાકી કરવા મૂક્યો. એટલામાં તે બ્રાહ્મણુ મરણ પામ્યા અને રાગૃહ નગરની વાવમાં દેડકા થયા. તે એક વાર વાવની બહાર ફરતા હતા તેવામાં તેણે લેાાને મહાવીર આવ્યાની વાત કરતા તેમનાં દર્શને જતા ોયા. તેને પૂર્વજન્મની વાત યાદ આવી કે, મને દરવાજે સૂકી, દ્વારપાળ આ મહાવીરનાં દર્શને જ ગયા હતા. માટે લાવ હું પણ તેમનાં દર્શને જાઉં. પણ તેટલામાં તે શ્રેણિક રાનના ધાડાની ખરી તળે ારાઈને મચ્છુ પામ્યા. પણ શુભસાવમાં મૃત્યુ પામેલા હોવાથી, તે રાંક નામે ધ્રુવ થયા. તે દેવ જ કુક્ષીના પે ભગવાનનાં દર્શને આવ્યા હતા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy