SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરથા છે, કે કાલસૌકરિક ખાટકી પેાતાનું પશુ મારવાનું ક` છેડે એ જેમ અશકય છે, તેમ સૌનાં કમનું મૂળ ટાળવું અશકય છે. પરંતુ તારે અત્યંત ખિન્ન થવાની જરૂર નથી. કારણ કે ભવિષ્યના કાળચક્રમાં તું પદ્મનાભ નામે પ્રથમ જૈન તીર્થંકર થઈશ. ત્યારબાદ પણ શ્રેણિક રાજાએ પેાતાની આસક્તિને કારણે ભગવાન પાસે જાતે દીક્ષા તેા ન લીધી, પણ પેાતાના કુટુંબમાંથી કે પ્રશ્નમાંથી જે કાઈ દીક્ષા લેવા માગે તેને નડતરરૂપ હરિગજ ન થવાનું નક્કી કર્યું. આ અરસામાં ભગવાન પાસે એક અનાય રાજકુમાર દીક્ષા માટે આભ્યા. તેની હકીકત નીચે પ્રમાણે છે: ૪. આ કકુસાર આદ્રક કુમારના દેશ તથા માતાપિતાનાં નામ ખબર ન હાવાને કારણે કથાકારે તે બધાંને માટે એક જ નામ વાપરે છે દેશનું નામ પણ આર્દ્ર, રાજાનું નામ પણ આક, રાણીનું નામ આ કા, અને કુમારનું નામ પણ આક. તેના બાપુને આપણે આકરાજા કહીશું, અને કુમારને આકકુમાર. આક રાજાને મગધના શ્રેણિક રાજા સાથે મિત્રતાને સંબંધ હશે. તેથી કાઈ પ્રસંગે શ્રેણિકે આકરા ઉપર કેટલીક ભેટા લઈ ને પેાતાના મંત્રીને મેકલ્યા. આ રાજાએ તેના ખૂબ સત્કાર કર્યાં. આકકુમારે પોતાના પિતાની શ્રેણિક સાથેની મિત્રતા જોઈ, તેના કુમાર સાથે પાતે પણ મિત્રતા કરવાના ઇરાદાથી પેલા મંત્રીને પુછ્યું કે, શ્રેણિક રાજાને ક્રાઈ કુમાર છે કે નહીં? મારે તેની સાથે મિત્રતા કરવી છે.' મ ત્રીએ અભયકુમારનું નામ ઈ, તેનાં ગુણ-ચાતુરી આદિનાં ખુલ્લે કરું વખાણ કર્યાં. તે ઉપરથી આકકુમારે તેને પેાતાના મિત્ર મધ્યમાં પાતાળજીવન જેવ ३२० ૧- હેમાચાય તેને સમુદ્રના > દેશ કહે છે. "
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy