SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ • શ્રી મહાવીર કથા મહાવીરને આચારવિવિધ કેવા, અને આંતર તથા ઉત્તરીય વસ્ત્રો પહેરવાની છૂટવાળા પાના આચારિવિધ કેવા? એક જ કા માટે પ્રવર્તેલા એ એમાં આવા તફાવત પડવાનું કારણ શું? શિષ્યાના મનનેા આવા વિતક જાણી, કેશી અને ગૌતમ બન્નેએ પરસ્પર મળવાના નિશ્ચય કર્યો. પાર્શ્વનાથની પર પરાને (મહાવીર પહેલાંની હોવાથી) વડીલ જાણી, ચેાગ્યાયેાગ્ય સમજનાર ગૌતમ પાતે નિ ંદુકનમાં આવ્યા. શીકુમારે તેમનેા યથાયેાગ્ય સત્કાર કર્યાં. અને પછી તેમની અનુમતિ માગી, બધાના મનને મૂંઝવતા પેલા પ્રશ્ન તેમને પૂછ્યો. ગૌતમે જવાબ આપ્યા : પ્રજ્ઞા વડે જ ધર્મતત્ત્વને નિશ્ચય કરી શકાય છે. શરૂઆતના મુનિએ ‘ઋજીજડ’ એટલે કે સરળ પણુ જડ હતા; તેથી તેમને ધર્મ સમજવા મુશ્કેલ હતા અને પાળવા સહેલા હતા; અને છેવટના મુનિએ વક્રૂડ હતા તેથી તેમને ધર્મ સમજવે! સહેલા હતા, પરંતુ પાળવા મુશ્કેલ હતા. તેથી તે તેને પાંચ મહાવ્રતા સ્પષ્ટ દર્શાવવાં પડ્યાં. પરંતુ વચગાળાના મુનિએ સરળ તેમજ બુદ્ધિમાન હતા; તેથી તેમને બ્રહ્મચર્ય વ્રત સ્પષ્ટ જુદું ન પાડતાં ચાર ત્રતા કહ્યાં. કેશીએ એ જવાબથી સંતુષ્ટ થઇ, વસ્ત્ર પહેરવા ન પહેરવા ખાખતના તે એના વિધાનમાં તફાવત પડવાનું કારણ પૂછ્યું. ' ગૌતમે કહ્યું, ' પેાતાના વિશિષ્ટ જ્ઞાન વડે ( જુદા જુદા સાધુઓના અધિકાર ) સમજીને અને તીર્થંકરાએ ધર્મનાં જુદાં જુદાં સાધન ફરમાવ્યાં છે. પારમાર્થિક રીતે તે। જ્ઞાન, દન, અને ચારિત્ર એ ત્રણુ જ મેક્ષનાં સાચાં સાધના છે. અને તે બાબતમાં તે અને તીર્થંકરા એકમત છે. ભાય વેજ વગેરેનું પ્રત્યેાજન તે! એટલું જ છે કે, તેના વડે લેાકેાને ખભર ૧. ‘શરૂઆતના એટલે પ્રથમ તીથંકરના વખતના; ' છેવટના ’ એટલે ૨૪મા તી કર મહાવીરના વખતના; વચગાળાના એટલે > બાકીના ૨૨ તીર્થંકરના સમયના.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy