SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમું, ઓગણીસમું, અને વીસમું વ આપી તત્કાળ પાછે! કાઢયો હતેા, તથા દરમ્યાન કૌશાંખીને કાટ મજબૂત કરાવી લીધા હતા. એ વાત આગળ [ ૫૫. ૨૮૩ ] આવી ગઈ છે. ધીમે ધીમે ચડપ્રદ્યોતને મૃગાવતીના મનના ખરા ભાવની ખબર પડી ગઈ હતી, એટલે તે કાં તા મૃગાવતીને હાથ કરવા કે કાં તેા નગરીને! નાશ કરવા કૌશાંબી ઉપર ચડી આવ્યેા હતા. મહાભયંકર ખૂનરેજી મચવાની સ્થિતિ આવી પહોંચી હતી. તેવામાં ભગવાનનું ત્યાં આગમન થયું. મૃગાવતીએ વિચાયુ.કે, ચંડપ્રદ્યોત પણુ ભગવાન મહાવીરને પ્રશ ́સક તેા છે જ. એટલે ભગવાનને શરણે ગયેલી મને કનડવાને વિચાર નહી કરે. આથી તેણે નગરના દરવાજા ઉધડાવી નાખ્યા, અને પે।તે મેટી સમૃદ્ધિ સાથે ભગવાન પાસે આવી, તથા તેમને વંદનાદિ કરી, યેાગ્ય સ્થાને બેઠી. પ્રશ્નોત રાજા ત્યાં એટલે જ હતા. ભગવાને સૌને ધર્મોપદેશ આપ્યા. તેમના ઉપદેશમાં દૃષ્ટાંત તે। હાય જ. પરંતુ આ વખતે તે પ્રસંગને અનુરૂપ તથા તરતમાં જ સાચેસાચ બનેલું એક દૃષ્ટાંત તેમને અચાનક મળી આવ્યું. પુરુષ સ્ત્રીએ ઉપર આસક્ત થઈ, તેમને મેળવવા ગમે તેવા આર ંભે કરવા પાછા નથી પડતા, પણ એ સ્ત્રીએ પૂજન્મામાં કેટલીક વાર તેમની બહેન પણુ થઈ હાય છે, પુત્રી પણ થઈ હાય છે, અને માતા પણ થઈ હાય છે! જો પુરુષ પાતાના એ બધા પૂજન્મા જોઈ શકે, તા તેનેા બધા મેહ ટળી જાય ! તે દૃષ્ટાંત 83 આ પ્રમાણે ઘટયુ હતું: ચંપા નગરીમાં એક સ્ત્રીલ`પટ સેાની હતા. તે ફરતાં ક્રૂરતાં જે જે રૂપવતી કન્યા જોતા તેને પાંચસે પાંચસે સામૈયા આપી ખરીદી લેતા અને પરણતા. એવી રીતે તે પાંચસે સ્ત્રીઓ પરણ્યા હતા. પ્રત્યેક સ્ત્રીને તેણે વસ્ત્રાભૂષણા વગેરેથી ખૂબ સજાવી હતી. વારા પ્રમાણે એક એક સ્ત્રી સ્નાનાદિ કરી, બધાં આભૂષણુ સજી, તેની પાસે જતી.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy