SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ મુમુક્ષુની તૈયારી ૧. વિનય " ૧. મુમુક્ષુએ સૌથી પ્રથમ જ્ઞાની પુરુષનું શરણ સ્વીકારવું, અને હુંમેશ તેમના સાન્નિધ્યમાં જ રહી, તેમણે બતાવેલા માગ અનુસરવા. તેમ કરવાને બદલે જે મૂઢ હું બધું જાણું છું' એવા અભિમાનથી પોતાના છંદને જ અનુસરે છે, તે શીધ્ર શીલભ્રષ્ટ થઈ, સ તરફથી તિરસ્કારને પામે છે. માટે, પોતાનું હિત ઇચ્છનાર મનુષ્ય પેાતાની જાતને જ્ઞાની પુરુષની આજ્ઞામાં જ સ્થાપવી. તેમ કરનારા મુમુક્ષુ ઝટ દોષરહિત થઈ ઉત્તમ શીલ અને કીતિ પ્રાપ્ત કરે છે. ૨. ગુરુ પાસે રહેનારા શિષ્યે તેમની આગળ પેાતાનું ડહાપણ ડહેાળવાને બદલે, ગુરુના વિચાર તથા તેમના શબ્દના ભાવ જાણવાની ઇચ્છા રાખવી. કારણ કે, આચાર્યોએ ધર્મથી મેળવેલા અને હંમેશ આચરેલા વ્યવહારને અનુસરનારે શિષ્ય નિદાપાત્ર થતા નથી. ઘણા મૂખ શિષ્યા, જ્ઞાનીના સહવાસ મળ્યા છતાં ક્ષુદ્ર મનુષ્યા સાથે સંબંધ, હાસ્યક્રીડા, અને વાર્તાલાપ વગેરે નિરર્થક પ્રવૃત્તિઓમાં પેાતાના સમય કાઢી નાખે છે. પરંતુ, સમજી શિષ્યે તે તેવી પ્રવ્રુત્તિઓને! ત્યાગ કરી, પેાતાના કલ્યાણમાં ઉપયેાગી વસ્તુ સદ્ગુરુ પાસેથી શીખી લેવાની ચીવટ રાખવી. ૩. જ્ઞાની પુરુષાના સહવાસમાં રહ્યા છતાં, જો સાંસારિક ભાવામાંથી અને ક્રિયાઓમાંથી વિરત થવામાં ન આવે, તેા કશું ફળ નીપજતું નથી. સમજુ મનુષ્ય,જ્ઞાનીનેા સહવાસ સ્વીકાર્યો ખાદ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy