SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રી મહાવીરથા અરણ્યમાં સૌને ભય તથા ત્રાસરૂપ બન્યા. તેને હરેક પ્રકારે રાજા શ્રેણિકને! પદ્મહસ્તી બનવાને ચેાગ્ય વિચારી, તાપસેાએ રાજા શ્રેણિકને તે વિષે 'ખબર આપી. રાજા તે। હાથીના રસિયા હાય જ. તેના માણસાએ જઈ તે હાથીને પકડી આણ્યે. પરંતુ તે બધાં બંધને તાડી છૂટા થયા, અને ફરી જંગલમાં નાહે. આ વખતે તે શ્રેણિક રાજા પોતે પેાતાના પુત્રો સહિત તેને પકડવા દોડયો, કારણ તે પણ હાથીને સ લક્ષણા યુક્ત જોઈ તેના ઉપર ખુશ થયા હતા. પરંતુ કાઈથી ક્રમે કર્યો તે હાથી હાથ આવ્યે નહીં. છેવટે કુમારનર્દિષણે તેને વશ કર્યો, અને તેનું જંગલીપણું છેડાવ્યું. ત્યારથી શ્રેણિકે તે હાથીને પેાતાનેા પટ્ટહસ્તી બનાવ્યે. C એ ષિષ્ણુ કુમારે હવે શ્રેણિક રાજા પાસે સાધુ થવાની પરવાનગી માગી. સૌ કાઈ તેના સ્વભાવ વગેરેથી પરિચિત હતાં. તેથી બધાંએ તેને ઉતાવળ ન કરવા સમજાવ્યે. પરંતુ હું તપ આદિથી મારા સ્વભાવને, સંસ્કારેને તેમજ ટેવેને વશ કરી લઈશ,’ એવા દુરાગ્રહ રાખી તે છેવટે ભગવાન પાસે જઈ સાધુ થયે જ. ત્યા બાદ તેણે પરાક્રમ પણ પેાતાના દૃઢ નિશ્ચયને અનુરૂપ જ બતાવ્યું. પરંતુ તેનામાં વારંવાર ભાગની વાસનાએ પ્રબળ થઈ ઊઠતી. તે વખતે તે મુનિ વધારે ને વધારે તપ -ઉપવાસ આદિથી દેહને દડવાને પ્રયત્ન કરતા. કેટલીક વાર તેા તે હતાશ થઈ આત્મઘાત કરવા તત્પર થતા. છેવટે એક વખત પોતે કરેલા છ ટકના ઉપવાસનું પારણું કરવા ભિક્ષા માગતા તે એક વેશ્યાના ધર આગળ જઈ ચડયો. બારણે ઊભા રહી, સાધુએના વિધિ પ્રમાણે તે ધર્મલાભ ' એવું ખેલ્યા. પેલી વેશ્યા મજાકમાં હસતી હસતી ખેલી, * મહારાજ! અમારે વેશ્યાઓને તે અર્થલાભ ખસ છે, ધર્મલાભની શી જરૂર છે?' C
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy