SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા પ્રકારે હિંસા કરતા નથી તેમજ જડ કે ચેતન કામભેાગાના પદાર્થીને ત્રણે પ્રકારે પરિગ્રહ કરતા નથી. તે શબ્દ, રૂપ, ગંધ, રસ, અને સ્પર્શે વગેરે વિષયાની મૂર્છાને પરિત્યાગ કરે છે તથા ક્રેધ-માન-માયા-લાભ-રાગદ્વેષ-કલહ-નિ દા-ચાડીચૂમલી વગેરેને પશુ ત્યાગ કરે છે, તે સયમમાં અપ્રીતિવાળાં નથી થતા તથા અસયમમાં પ્રીતિવાળા નથી થતા. તે માયાવીપણે અસત્ય નથી મેલતે, તથા મિથ્યા સિદ્ઘાંતામાં માન્યતા નથી રાખતા. ટૂંકમાં, તે ભિક્ષુ સંસાર પ્રાપ્ત કરાવનારાં સવ મેટાં મેટાં પાપસ્થાનેથી ત્રણે પ્રકારે નિવૃત્ત તેમજ વિરત થાય છે. ૫૩૧ તે જાણે છે કે, જગતમાં સામાન્ય રીતે ગૃહસ્થીમા તેમજ કેટલાક શ્રમશ્રાહ્મણે હિંસારિમતિ યુક્ત હેાય છે. તે ત્રણે પ્રકારે પ્રાણીઓની હિંમામાંધી તેમજ કામભેગાના જડ કે ચેતન પદાર્થોના પરિગ્રહમાંથી નિવૃત્ત થયા નથી હોતા. પરંતુ મારે તે અહિંસક અને અપરિગ્રહી થવું છે. છતાં મારે મારું જીવન તે તે હિંસાપરિગ્રહાદિ યુક્ત ગૃહસ્થા વગેરેને આધારે જ ગાળવાનું છે. આમ વિચારી, તે ભિક્ષુ માત્ર શરીરયાત્રા પૂરતા જ તેમને આધાર સ્વીકારી, પેાતાના માર્ગમાં પ્રયત્નશીલ થાય છે. [સૂત્રકૃતાંગ ૨-૧] ૪ પૃથ્વી-પ્રાણી-અગ્નિ-વાયુ- ધાન્યાનાં બીજો સહિત તૃણુ અને વૃક્ષેા, અને હાલી ચાલી શકે તેવાં પ્રાણીએ • એમ જીવાના છ વર્ગો છે. એ છ વર્ગો જ એકબીજા પ્રત્યે હિંસા પરિગ્રહાદિથી ક`બંધનના નિમિત્ત બને છે. બુદ્ધિમાન માસે પેાતાના દાખલા ઉપરથી, અનુકૂળ ત વડે વિચાર કરવા કે, મારી પેઠે કાઈ પ્રાણીને દુ:ખ ગમતું નથી, માટે મારે કાઈની હિંસા ન કરવી જોઈએ. જ્ઞાનીના જ્ઞાનનેા સાર પણુ એટલેા જ છે કે, તે કાઈની હિંસા નથી કરતા. અહિંસાને ૧. મન-વાણી-કાયાથી; અથવા કરવી, કરાવવી, અને અનુમતિ આપવી — એ ત્રણે પ્રકારે. -
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy