SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શ્રી મહાવીથા થવાં અશકય થશે, તથા તે સર્વ દુઃખાને અંત લાવી શકશે નહી. ‘પરંતુ જે શ્રમબ્રાહ્મણેા અહિંસાધમ ઉપદેશે છે, તેએ આ બધાં દુ:ખેા નહીં પામે તથા તે સિદ્ધિ અને આધ પામી, સર્વ દુઃખાને અંત લાવી શકશે.' [ સૂત્રકૃતાંગ ૨-૨] ૩. સદ્ગુરુનું શરણ સ્વીકારી, સનુ જ્ઞાન પામેલે ભિક્ષુ બેઈ શકે છે કે, આ જગત સ્થાવર અને જંગમ એ એ પ્રકારે વિભક્ત થયેલું છે. તેમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને હાલતાંચાલતાં ( ત્રસ ) પ્રાણીએ એમ છ પ્રકારના જવાના વર્ગો પાતપેાતાનાં કમ અનુસારે આવી રહ્યા છે. એ છ વર્ગો જ એકબીજામાં આસક્તિથી, પરિગ્રહથી, તથા પરિણામે થતાં હિંસાદિથી કર્મ બંધનનાં નિમિત્ત બને છે. પરંતુ જેમ મને કાઈ લાકડી વગેરેથી મારે અથવા પીટે અથવા કાઈ મારા તિરસ્કાર કરે કે બીજી રીતે મને રિબાવે અથવા મારી નાખે~ અરે માત્ર મારા વાળ ઉખાડે, તેા. પણ મને દુ:ખ થાય છે, તેમજ બધા જીવાને પછુ થાય છે માટે કાઈ પશુ જીવની હિંસા ન કરવી, તેમજ કાર્ય પણ પ્રાણીને મારવું નહીં, રિબાવવું નહીં, બળાત્કારથી તેની પાસે કામ કરાવવું નહીં કે તે ઇચ્છાથી તેને પાળવું નહીં. જે કાઈ અરિહંત ભગવાને થઈ ગયા છે, હાલમાં છે કે ભવિષ્યમાં થશે, તે બધા આમ જ કહે તથા આમ જ ઉપદેશે છે. એ ધમ ધ્રુવ છે, નિત્ય છે, તથા શાશ્વત છે અને સમગ્ર લેાકનું સ્વરૂપ જાણીને, અનુભવી તી કરેએ કહેલા છે. આવું જાણી, તે ભિક્ષુ અહિં સાધનું સંપૂર્ણ પાલન કરવાની ઇચ્છાથી હિંસા, પરિગ્રહ વગેરે પાંચ મહાપાપામાંથી વિરત થાય છે. તે સ્થાવર કે જંગમ કાઈ પ્રાણીની ત્રણે
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy