SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા પા ૨. એક વખત બધા વાદીએ એક મેટું કુંડાળું વળીને એક ઠેકાણે બેઠા હતા. તે વખતે એક માણુસ મળતા અગારાથી ભરેલી એક લેઢાની કઢાઈ પૂરેપૂરી ભરીને, લેાઢાની સાંડસી વડે પકડી, જ્યાં તે બધા એડ઼ા હતા ત્યાં આવ્યે અને કહેવા લાગ્યા : હું મતવાદીઓ! તમે અધા પાતપેાતાના ધ માર્ગોના સંસ્થાપકેા છે, અને પરિનિર્વાણ તથા મેક્ષને ઉપદેશ આપતા વિચરે છે. તમે આ ખળતા અંગારાથી ભરેલી કઢાઈ એક મુદ્દત સુધી ખુલ્લા હાથમાં પકડી રાખેા ! ’ . આમ કહી, તે માણુસ તે બળતા અંગારાથી ભરેલી કઢાઈ દરેકના હાથમાં મૂકવા ગયા. પરંતુ તેએ પેાતપેાતાના હાથ પાછા ખેંચી લેવા લાગ્યા. એટલે તે માણસે તેમને પૂછ્યું, હું ધમ સ ંસ્થાપકે! તમે તમારા હાથ ખેંચી લે છે? હાથ ન દાઝે તે માટે? અને દાઝે તે શું થઈ જાય? દુ:ખ ? દુ:ખ થાય તે માટે તમે તમારા હાથ પાછા ખેંચી લે છે એમ તે? પાછા કુમ " તા એ જ ગજ અને માપથી ખીજાઓની બાબતમાં પણ વિચાર કરવે એ જ ધર્મવિચાર કહી શકાય કે નહીં ? અસ, ત્યારે આપણને હવે માપવાના ગજ, પ્રમાણુ અને ધ વિચાર મળી ગયે!! એટલે જે શ્રમબ્રાહ્મણેા એમ કહે છે તથા ઉપદેશે છે કે, બધાં ભૂતપ્રાણા મારવાં જોઈએ, તેમની પાસે બળાત્કારે કામ કરાવવું જોઈએ, કે તેમને રિબાવવાં જોઈએ, તે બધા ભવિષ્યમાં પણ એ જ રીતે છંદ-ભેદ તથા જન્મ-જરા-મરણ પામશે અને અનેક ચેાનિએમાં ભટકતા ભટકતા ભવપ્રપંચના કકળાટ ભગવશે. તેમને માતૃમરણ, પિતૃમરણ, ભ્રાતૃમરણુ, તથા એ જ પ્રમાણે ભાર્યાં, પુત્ર, પુત્રી, તથા પુત્રવધૂનાં મરણનું દુ:ખ ભાગવવું પડશે; તથા દારિદ્ર, દૌર્ભાગ્ય, અપ્રિયપ્રાપ્તિ, અને પ્રિયવિયેાગ વગેરે બહુ પ્રકારનાં દુ:ખ-દૌનસ્ય ભાગવવાં પડશે. તેમને સિદ્ધિ કે ખેાધ પ્રાપ્ત
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy