SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં બીજા છ વર્ષ ૧૯૯ અંગુત્તનિકાયના મખલિવગ માં બુદ્ધ કહે છે : “ હું ભિક્ષુએ ! આ અવનિ ઉપર મિથ્યાદષ્ટિ જેવા બીજો કાઈ અહિતકર પાપી નથી. મિથ્યાદષ્ટિ એ સર્વ પાપીઓમાં શિરે મણુિ છે, કારણુ કે, તે સહુથી વિમુખ રાખે છે. હું ભિક્ષુઓ ! આવા મિથ્યાદષ્ટિ જવા ધણા છે, પણ મેધપુરુષ ગાશાલક જેવું અન્યનું અહિત કનાર હું ખીજા કાઈ તે જોતા નથી. સમુદ્રમાંની જાળ જેવી રીતે અનેક માછલીઓ માટે દુ:ખદાયી અહિતકર અને ધાતક નીવડે છે, તેવી રીતે આ સસારસાગરમાં મેધપુરુષ ગાશાલક અનેક વાને ભ્રમમાં નાખીને દુ:ખદ્દાયી અને અહિતકર નીવડે છે.” “ હું ભિક્ષુઓ ! જેવી રીતે વસ્ત્રાની અંદર વાળના કામળા નિવૃત છે, કારણ કે તે ગરમીમાં ગરમ થઈ જાય છે, શરદીમાં ય થઈ જાય છે, તેને રંગ પણ સારા લાગતા નથી, તે સહેલાઈથી હાથમાં પશુ રહેતા નથી; તેવી રીતે મકલિ ગેાશાલને વાદ પણ બધા શ્રમણવાદામાં નિકૃષ્ટતમ છે.” ઝિમનિકાયમાં બુદ્ધુને શિષ્ય આનંદ એક પરિવાજકને ભગવાન બુદ્ધે ચાર પ્રકારના આચાર્યંને અબ્રહ્મચર્ય - સેવનારા, તથા બીજા ચાર પ્રકારનાને અનાશ્વાસિક (અસ તેાષકારક ) બ્રહ્મચ સેવનારા કથા છે. ' આ ઠેકાણું પ્રથમના ચારમાં ગેાશાલકનું નામ છે, તથા બાકીના ચારમાં મહાવીરનું સ્થાન છે. વાસ ગેાશાક તથા તેના વાદ વિષે આટલી ઊડતી માહિતી મેળવી લીધા બાદ, આપણે હવે ગેશાલકથી છૂટા પડેલા મહાવીરની ભ્રમણ્યાત્રાના [ પા. ૧૭૦ ] છેડા ફરી સાંધી લઈએ. ૩૨ આકરી પરીક્ષા કહે છે : " સિદ્ધાથ પુરથી નીકળી મહાવીર વૈશાલી નગરીમાં પધાર્યાં. ત્યાં તેમના પિતાનેા મિત્ર શખ નામના ગણરાજા તેમનાં
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy