SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં પ્રથમ છ વ ૧૫૭ બન્યું હતું તેમ, આ વખતે પણ ઉગામેલા તે ણુ લુહારના પોતાના જ માથા ઉપર પડતાં તેને જ જાન ગયેા.૧ ત્યાંથી નીકળી મહાવીર ગ્રામક ગામે આવી બિભેલક નામના યક્ષના મંદિરમાં ઊતર્યો. ત્યાં તેમનું સન્માન સારું થયું હોય એમ લાગે છે; કારણ કે કથાકાર મેં યક્ષને પૂર્વજન્મના સરકારી કહી, તેની દ્વારા નીકળી મહાવીર શાલિશી તેમની પૂજા કરાવે છે. ગ્રામકથી નામે ગામે આવ્યા. ત્યાં તેમની દ્વારા ઇચ્છાનુરૂપ સ્ત્રીજનેાચિત સત્કાર નહીં પામેલી એક સ્ત્રીએ માત્ર મહિનાની ટાઢમાં ધ્યાન કરતા મેઠેલા ભગવાન ઉપર ઠંડા પાણીનાં બિંદુએ સતત ટપકાવ્યા કર્યાં. ખીજે કા પુરુષ હોત તેા ડૅંડીથી ઠરીતે ફાટી જાત. પરંતુ મહાવીરનું ધર્મ ધ્યાન તા એ ઉપસર્ગ સમયે વિશેષે દીપી નીકળ્યું અને તેમનું અવધિજ્ઞાન વિશેષ વિકસિત થઈ તે સ લેાક ોઈ શકાય તેવું ઉત્કૃષ્ટ કાટીનું બન્યું. પહેલાંના સામાન્ય અવધિજ્ઞાનમાં અને આ નવા અવષજ્ઞાનમાં તફાવત એ છે કે, સામાન્ય અવધિજ્ઞાનને વિષય મર્યાદિત છે, તથા તે આવેલું પાછું પણ જાય છે. પરંતુ લેાકાવવિધ અવધિજ્ઞાન તેા ઉત્પન્ન થયા પછી પાછું જતું નથી, એટલું જ નહીં પણુ સમસ્ત લેકમાં રહેલાં રૂપી દ્રવ્ય તેને વિષય થાય છે. કથાકાર તે સ્ત્રીનું કટપૂતના વ્યંતરી એવું નામ જણાવે છે, તથા કહે છે કે, મહાવીરના ત્રિપૃષ્ઠ વાસુદેવના જન્મમાં તે વ્યંતરી તેમની અણમાનીતી વિજયવતી નામની રાણી હતી. ત્રિપૃષ્ઠે કરેલા અનાદરથી તે રાષે ભરાઈ હતી. [ છઠ્ઠું ચામાસું ] મહાવીર ભદ્રિકાપુરી આવ્યા. ત્યાં તેમણે ત્યાંથી નીકળી ૧. કથાકાર ઈંદ્રની શક્તિને વચ્ચે લાવે છે. ૨. તેને પિરસાષામાં ‘ લેાકાધિ' અવધિજ્ઞાન કહે છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy