SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ શ્રી મહાવીર-કથા કાઈ વાર તેમને ઊંચેથી નીચે પટકવામાં આવતા, તો કેાઈવાર આસન ઉપરથી તેમને ગબડાવી નાખવામાં આવતા. "9 એ પ્રમાણે લાઢ દેશને યાતનાભર્યો વિહાર પૂરા કરી મહાવીર તે પ્રદેશમાંથી બહાર નીકળ્યા. પૂર્ણકળશ ગામની નજીક પહેાંચતાં જ, લાઢ દેશમાં ચેરી કરવા જતા ચારાને તે સામા મળ્યા. અપશુકન થ્યા માની, તે ચારે તેમની ઉપર ખડગ લખું તે તૂટી પડ્યા. પરંતુ છેવટે કાણુ જાણે કેવી રીતે મહાવીર બચી ગયા, અને તે ખડ્ગપ્રહારથી તે અને ચારે પેાતે જ હણાયા. [ પાંચમું ચેામાસું ] ત્યાંથી નીકળી મહાવીર ફ્લિપુર આવ્યા. ત્યાં તેમણે ચાર માસના એક એવા ઉપવાસ કરી, પેાતાનું પાંચમું ચેમાસું વિતાવ્યું. ઉપવાસનું પારણું કરી ભગવાન ત્યાંથી નીકળી કદલીસમાગમ નામના ગામે આવ્યા. ત્યાંથી જ ભૂખંડ, ત્યાંથી તુંબાક,ર અને ત્યાંથી કૂપિકા. કૂપિકામાં પણ કાટવાળાએ મહાવીર તથા ગેશાલકને જાસુસ ધારીને બાંધ્યા. છેવટે મહાવીરને ઓળખતી એ પરિત્રાન્તિકા (પ્રગલ્ભા અને વિજયા⟩-એ સિદ્ધાર્થાના પુત્ર તરીકે તેમની એળખ આપી તેમને છેડાવ્યા. ત્યાંથી મહાવીર એકલા વૈશાલી નગરીમાં પધાર્યાં, અને લુહારાની કાઢમાં ઊતર્યાં. એક લુહાર છ માસ સુધી રાગથી પીડાઈ તરતમાં જ નારેગી થયેા હતેા. તે જ દિવસે તે શુભમુદ્દતે એજારા લઈ તે કાઢમાં આવ્યેા. ત્યારે પડેલે જ દિવસે મૂડિયાનાં દશ ન થવાથી, અપશુકન થયા માની, ક્રોધથી લેઢાને ઘણુ ઉપાડીને તે મહાવીરને મારવા દોડયો. પરંતુ પેલા ચેરના બાબતમાં ૧. કથાકાર ઇંદ્રના વજને મદદે લાવે છે. ૨. તુંબાકમાં નિકલ્પ આચરતા નદિણ નામના પાાઁનુયાય સ્થવિર પેાતાના તપના વિધિ પ્રમાણે રાત્રે ચાર રસ્તામા ઊમા રહી ભાવના કરતા હતા. તે દરમ્યાન કાટવાળપુત્ર વડે ચાર ધારી કેવી રીતે હણાયા તેની થા આ પ્રસંગે કથાકાર નોંધે છે. જીએા આવ॰ નિયુ૦ ૪૮૪,
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy