SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી સહવી-કથા ચેામાસું વીતાવ્યું. ચાર માસના ઉપવાસ કરી પેાતાનું વૈશાલીથી ટૂંક સમય માટે છૂટા પડેલા ગાશાલક આ સ્થળે તેમને પાછા આવી મળ્યા. પરિશિષ્ટ મખલિપુત્ર ગેાશાલાક * જૈન ગ્રંથે। સામાન્ય રીતે મ લિપુત્ર ગોશાલક' એ નામની વ્યુત્પત્તિ ઉપરથી તેને અથ આપવાના પ્રયત્ન કરી, તે માણસને પરિચય આપવાની રીત સ્વીકારે છે. પરંતુ તે ભાગ્યે જ પ્રતીતિકર કહેવાય. તેએ કહે છે કે, ચિત્રપટ છતાવીને આવિકા ચલાવનાર મખ” નામની ભિક્ષુ જાતિના‘ મ’ખલી ’ નામના એક ભિક્ષુના પુત્ર હોવાથી ' માઁલિપુત્ર'; અને શરવણુમાં આવેલી ગેાહુલ નામના ભ્રાહ્મણુની ગારશાળામાં તેની ભદ્રા માને પેટે જન્મ્યા હાવાથી ગેશાક’. . પરંતુ ‘મ’લિપુત્ત’ શબ્દ ‘ નાયપુત્ત ' · · નિગ્સ’પુત્ત ’ જેવા હાઈ, તેના અ ૮ માંલિ અર્થાત્ મરુનિ જાતના સાધુ સંપ્રદાયના’ એવા થાય, પાણુિનિ (ઈ. સ. પૂ. ૩૫૦) પેાતાના વ્યાકરણમાં ( ૬–૧–૧૫૪) મરિન ને અથ અતાવતાં જણાવે છે કે, ‘ મકર ” અથવા દંડ ધારણ કરનાર સાધુ તે મરિન કહેવાય. તેને એકદડી પશુ કહે છે. એટલે ગાશાલક એકદંડી તાપસેાના વતા હતા, એટલું જ તેના નામ ઉપરથી સિદ્ થાય છે. ખુઘાષાચાય દીનિકાયની ટીકામાં ગેાશાલકના પૂર્વજીવન વિષે એવી કથા આપે છે કે, તે કઈ શેઠને ત્યાં નાકરીએ હતા, તેવામાં તેના હાથે એક થી ભરેલું વાસણ ફૂટી ગયું. પેાતાના શેઠ હવે પેાતાને ખૂમ ફટકારશે એ બીકથી તે બીજે ગામ નાસી ગયા. ત્યાંના લકાએ તેને કપડાં વગેરે આપવા માંડયાં; પરંતુ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy