SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ રાજગૃહમાં આગમન ૨૪૫ ઊઠી, અને તેની પીડાથી તે પુત્ર ઘણું રડવા કરતા હતા. તે વખતે રાજા પુત્રસ્નેહથી તે પુરુ-ભરી આંગળી માંમાં રાખતા, ત્યારે કાંઈક પીડા ઓછી થવાથી તે પુત્ર છાના રહેતા. થેાડા દિવસમાં તે ધા રુઝાઇ તા ગયા, પણુ તેની એ આંગળી બૂડી જ રહી, તેથી મેાટપણે તેની સાથે રમનારાં ખીન્ન બાળા તેને રમતમાં કૂણિક [ભૂરી આંગળીવાળા] કહેતાં. કૂણિક પછી ચેલ્લલ્યુાને હલ્લ, અને વિહલ્લ નામના બીજા એ પુત્રો પણ થયા. પિતાદ્વેષી માનેલા કૃણિક ઉપર ચેન્નણાના પ્રેમ ન થયે તે ન જ થયા. તેથી હલ્લ, વિહલ્લ કરતાં તે તેની સાથેના વ્યવહારમાં ટાળે! રાખતી. કૂણુક એમ માનતા કે, કાઈ પણ કારણથી શ્રેણિક રાજા જ આમ કરાવે છે. યથાકાળે તેને પદ્માવતી નામે રાજકુમારી સાથે પરણાવવામાં આવ્યેા. શ્રેણિક રાજાને ધારિણી નામની રાણીથી મેઘકુમાર નામે પુત્ર પણ થયા. વળી તે ઉપરાંત નર્દિષષ્ણુ, કાળ વગેરે ખીજા પણ પરાક્રમી પુત્રા તેને જુદી જુદી રાણીઓથી થયા હતા. ૪. મેઘકુમાર આગળ [પા. ૨૭૨ ઉપર] જણાવ્યા પ્રમાણે ભગવાન મહાવીર પાપ નગરીથી નીકળી, રાજગૃહમાં આવ્યા, અને ગુશિલ ચૈત્યમાં આવી ઊતર્યા. ભગવાન મહાવીર આવ્યાની વાત ફેલાતાં જ લેકાનાં ટામેટાળાં તેમનાં દર્શન માટે જવા ઊલટયાં. તે વખતે રાજગૃહના તરભેટાઓમાં, ત્રણ રસ્તાએામાં, ચાર રસ્તામાં, શેરીએ શેરીએ, જ્યાં જુએ ત્યાં શ્રમણુ ભગવાન મહાવીર આવ્યાની વાત ચાલી રહી, અને લેાકેાની મેદની સત્ર જામી, અનેક ક્ષત્રિયે, રાજન્યા, બ્રાહ્મણા, ભટા, યાદા, પ્રશાસ્તા ( ધ શાસ્ત્રના અધ્યાપકેા), મલકીએ, લેચ્છકીએ, માંડિલકા, યુવરાજો, ઇનામદારા, મુખીએ, ગૃહસ્થેા, નિકા, નગરોડા,
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy