SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં પ્રથમ છ વ ૧૩૯ એક વખત તે વાડ કરવા કાંટા-ઝાંખરાં લેવા દૂર નીકળી ગયા હતા, તેવામાં કેટલાક રાજકુમારાં શ્વેતાંખીમાંથી આવી તે વનખંડને ભાગવા લાગ્યા. પહેલાં ચડકૌશિકે તેને ત્યાંથી ફળમૂળ લેતાં વાર્યા હશે, તેને! આ રીતે બદલે લેવાના તેમને વિચાર હતા. ચંડકૌશિક પાછા આવ્યા ત્યારે આ બધું જોઈ ગુસ્સાથી સળગી ગયા, અને તીક્ષ્ણ કુહાડા લઈ તેમને મારવા દેડયો. તેને આવતા જોઈ રાજકુમારે! પંખીની પેઠે ત્યાંથી જલદી નાસી ગયા. તેમની પાછળ દોડતાં ચડકૌશિક એક ખાડામાં ગાડી પડયો, અને પેાતાના હાથના કુહાડાના જ ધા પામી મરણશરણ થયા. ત્યારબાદ તે પેાતાના વનખંડમાં જ દિવિષ ( અર્થાત્ જેની દિષ્ટ પડતાં જ ઝેર વ્યાપી જાય તેવા ) સરૂપે ઉત્પન્ન થયા. પૂર્વભવની આસક્તિને કારણે તે સપ ત્યાં કાઈ તે પેસવા દેતા નહીં. શ્રમસ્થાનમાં આવ્યા, ત્યારે ત્યાં બધું વેરણ-છેરણ તથા શૂન્ય હતું. ચેાડી વારમાં તે ધ્યાનસ્થ થઈ ગયા. એવામાં પેલા સાપ ફરતા ફરતા ત્યાં આવ્યે!. ઘણે દિવસે કાઈ માણસને પેાતાના વનખંડમાં પેઠેલા ોઈ, તે તરત ફૂંફાડા મારા મહાવીરને કરડવા દોડયો. પરંતુ મહાવીરસ્વામીના શાંત, નિય, સ્નેહા સ્વરૂપ ઉપર નજર પડતાં જ તે સ્તબ્ધ થઈ ઊભું! રહ્યો. મહાવીરે તેને પ્રેમથી. સએધતાં કહ્યું, ચડકૌશિક આ શું? હવે તા સમજ '' મહાવીર તે મહાવીરનાં તે વાકય સાંભળતાં વેંત જ તે સર્પને તથા પોતે પેાતાના ક્રેાધને કારણે દુર્ગતિને પ્રાપ્ત થયું છે, તેનું પ્રદક્ષિણા કરી શાંત અને સ્થિર પેાતાના પૂર્વભવનું જ્ઞાન થયું. કેવી રીતે સ્ખલન પામી આવી ભાન થયું. તે તરત પ્રભુની ત્રણ થઈ ગયા. બીજે દિવસે મહાવીરને જીવતા રહેલા જોઈ કેટલાક ગેાળિયા વગેરે આશ્ચર્યચકિત થઈ પાસે આવ્યા. તેા પેલા
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy