SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ થી મહાવીર કથા ગયા હતા, અને પોતે કરેલા માનસિક રખાન બાબત પસ્તાવે કરતા હતા. - શ્રેણિક મહાવીર વચ્ચે આમ વાતચીત ચાલતી હતી, તેવામાં તે ઉત્કટ પસ્તાવાને કારણે પ્રસનચંદને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, એટલે ભગવાને શ્રેણિકને પાછું જણાવ્યું કે, હવે તો પ્રસનચંદ્ર મોક્ષગતિને પામ્યા છે. વિપાકસનાં પાશે વિપાકસત્રમાં ભગવાને જુદાં જુદાં નગરોમાં કરેલા જમણની અને ત્યાં ગૌતમના જેવામાં આવેલી વ્યક્તિઓની તેમણે કહેલી કથાઓ છે. જુદાં જુદાં પાપકર્મ પૂર્વજન્મમાં કરવાથી આ જન્મમાં દુ:ખી થતી તે તે વ્યક્તિઓની કથાઓ તે સત્રના પ્રથમ ખંડમાં છે; જયારે બીજા ખંડમાં પૂર્વ જન્મ સત્સંગ વગેરે કરનારી પુણ્યશાળી વ્યક્તિઓને આ જન્મે મળેલી શુભ સંપત્તિની કથાઓ છે. તે બધીમાં એતિહાસિક કેટલું છે, તથા માત્ર કથાત્મક કેટલું છે, તે કહી શકાતું નથી. એટલેં જુદાં જુદાં નગરે તથા તેમના રાજાઓનાં નામ વિષે જે માહિતી તે સૂત્રમાં છે, તે જ અહીં કોષ્ટકરૂપે આપી દીધી છે. રાજનું ગૌતમ કે મહાવીને નામ મોતી વ્યક્તિનું નામ ૧. મૃગાગ્રામ વિજય મૃગાપુત્ર (રાજપુત્ર) ૨. વાણિજયગ્રામ મિત્ર ઉજિતક (સાર્થવાહપુત્ર) ૩. પરિમતાભ મહાબલ અલમસેન (ચેરપુત્ર) ૪. સાાંજની મહાદ્ધ શકય (સંઘવીપુત્ર) ૫. કૌશાંબી શતાનીક બહસ્પતિદત (પુરોહિતપુત્ર) ૬. મસુરા શ્રીરામ નાદિવર્ધન (રાજપુત્ર) ૭. પાટલિપંડ સિવાય ઉબરદસ્ત (સધવીપુત્ર)
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy