SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શજગૃહમાં આગમન ૨૧૧ ગૃહસ્થાને સહેજે પરિચિત એવા દાખલા-દલીલેાથી ભરેલા, તથા રાજિંદાં ધરગથ્રુ વિશેષણેાની ઝમકવાળા કેવા હૃદયંગમ ઉપદેશ! પર`તુ એ ઉપદેશનાં શબ્દ-કુસુમે પાછળ જે કઠેર, અનુભવી, તથા વિજયી નીવડેલા વીર-જીવનની સુવાસ રૂપી સૂક્ષ્મ પ્રેરણા હતી, તેનું વન શી રીતે કરી શકાય? જેણે પેાતાના તપસ્યાવનમાં ભારેમાં ભારે તથા અર્થમાં અસહ્ય કષ્ટો તથા વિધો અનુભવ્યાં છે, તેમને ફૂલની માળાની પેઠે વાણુ કરી, લીલામાત્રે ફેંકી દીધાં છે, તે માણુસ જ સહેલાઈથી તથા હસતાં હસતાં સુખશીલ ગૃહસ્થાને તથા રાજવંશીઓને કઠેર તપસ્યાજીવન માટે આમત્રી શકે, તથા તેમનામાં તે માટે તેઅંતે ઉત્સાહ પ્રગટાવી શકે. Extant Hough અને બન્યું પણુ તેમજ. ભગવાનને ઉપદેશ માંળી, મેલકુમાર ણા ખુશ થયા, સંતેષ રામ્યા, અને જાણે પોતાનું અંતર ઊપડી ગયું ડ્રાય તેવી પ્રસન્નતાં અનુભવ્યા લાગ્યું. ભગવાનને વારવાર નમાર કરી, તેમની ઉપાસના કરતા તે કહેવા લાગ્યા : " હે ભગત્રન્ ! તમારું કથન મને ગમ્યું છે; તેમાં મને રુચિ થઈ છે, વિશ્વાસ થયે! છે તથા તે પ્રમાણે પુરુષાર્થ કરવા હું ઇચ્છું છું. હું ભગવન્ ! તમે જે કહ્યું છે, તે ખરેખરું જ કહ્યું છે. હું દેવાનુપ્રિય ! હું મારાં માતિપતાની સંમતિ લઈ આવું, અને પછી. તમારા સહવાસમાં રહી, તમારી આજ્ઞા પ્રમાણે વતુ' ભગવાને જવાબ આપ્યા હૈ દેવા પ્રયતને સુખ થાય તેમ કર; પ્રતિધ ન કર.' < આ પ્રમાણે વાતચીત કર્યાં પછી મેભ્રકુમાર રથમાં બેસી, પાતાને આવાસે ઉતાવળે! ઉતાવળે આવ્યેશ, તથા પેતાનાં માતપિતાને નશકાર કરીને કહેવા લાગ્યા :
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy