SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરકથા એકત્રીસમેા ગુણુ તે ‘વિવિક્તશય્યાસનસેવના' અર્થાત્ સ્ત્રી-પશુ-નપુંસક વગેરેથી રહિત શયન-આસન-ચુકામ વગેરે સેવવાં તે. તેનાથી હવ ચારિત્રની રક્ષા કરી શકે છે. બત્રીસમા ગુણુ તે વિનિવના,' અર્થાત્ વિષયે 6 તરફથી આત્માનું પરાભુખ થવું તે. તેનાથી જીવ પાપકર્મો ન કરવા માટે પ્રયત્નવાન થાય છે, અને ખાંધેલાં કમ દૂર કરવા અભિમુખ બને છે. : તેત્રીસથી ૪૦ સુધીના ગુણુ તે સભાગ (મ`ડળીમાં એસી જમવું), ઉપધિ ( સાધનસામગ્રી ), સદાય આહાર, કષાય ( (ક્રાધ-માન-માયા-લેભ ), યેાગ ( મન-વાણી-કાયાની પ્રવૃત્તિ), શરીર, સાહાચ્ય (સાથીએ ), અને ભક્ત (આહાર ) — નાં પ્રત્યાખ્યાન, અથવા ત્યાગ છે; અને ૪૧ મે। ગુણુ તે ‘ સદ્ભાવપ્રત્યાખ્યાન' છે અર્થાત્ એવા પ્રકારના સંપૂર્ણુ ત્યાગ કે જેથી ફરી કદી ન કરવા પડે. બેતાલીસમે। ગુણુ તે ‘ પ્રતિરૂપતા,' અર્થાત્ સાધુસંધન આચારમર્યાદાઓને વેશ વગેરે બાબતેમાં અનુસરવું તે. તેનાથી હલકાપણું – નિરાંત પ્રાપ્ત થાય છે; સાધુનાં પ્રશસ્ત ચિહ્નો ધારણ કર્યાં. હાવાથી અપ્રમત્ત રહેવાની ચીવટ થાય છે, તથા અન્ય લેાકેાને પણ વિશ્વાસ ઊપજે છે. - ૪૩ મે। ગુણુ તે વૈયાવૃત્ત્વ’ અર્થાત્ સાધુ વગેરેની સેવા " ૫૪ શુશ્રુષા. ૪૪ મે। ગુણ તે સગુણુસ ંપન્નતા. ૪૫ મે। ગુણ્ તે વીતરાગતા અર્થાત રાગદ્વેષરહિતતા. 9 ૪૬ મેા ગુણુ તે ‘ક્ષાંતિ ' `અર્થાત્ સહનશક્તિ તેનાથી જીવ પરીષહેા અર્થાત્ મુશ્કેલીઓ જીતી શકે છે. < ભક્તપ્રત્યાખ્યાન તથા પછીનું સદ્ભાવ પ્રત્યાખ્યાન, અખત્યાર કરવાનાં હોય છે. પ્રત્યાખ્યાન મા ક્રમ વઢાવી અહી. વચમાં લાવી મૂકાં લાગે છે ૧. આ અતિમ સમયે પ્રસ`ગ હેાવાથી જ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy