SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં બીજા છ વર્ષ ૪: વિકટ નિયમ [અગિયારમું ચોમાસું] આમ અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ મહાવીર હવે આલબિકા નગરી તરફ આગળ વધ્યા. ત્યાંથી તાંબી, ત્યાંથી શ્રાવસ્તી, ત્યાંથી કૌશાંબી, ત્યાંથી વારાણસી, ત્યાંથી રાજગૃહ, ત્યાંથી મિથિલા, અને ત્યાંથી વૈશાલી. ત્યાં મહાવીરે સમર નામના ઉદ્યાનમાં બળદેવના મંદિરમાં અગિયારમું ચોમાસું ગાળ્યું. ૮ તે નગરીમાં જિનદત્ત નામે નગરશેઠ રહેતો હતો. તે દયાળુ હતો, પણ વૈભવના ક્ષયથી “જીર્ણ બેકી” એવું ઉપનામ પામ્યો હતે; તેને બદલે બીજો એક તુમાખી શેઠ હવે “અભિનવ શ્રેજી' નું પદ પામ્યો હતો. જીર્ણશ્રેણીએ બળદેવના મંદિરમાં મહાવીરને જોયા. તેમની તેજસ્વી આકૃતિથી આકર્ષાઈ, દુઃખ આપ્યાં તેથી ગુસ્સે થઈ છે કે તેને તેનું બાકીનું (સાગરોપમ) આયુષ્ય સ્વર્ગથી બહાર મેરુ પર્વત ઉપર ભેગવવા કાઢી મૂક્યો. તેની સ્ત્રીઓની વિનંતિથી છે કે તેમને, તેની સાથે જઈ વસવાની છૂટ આપી. ૧. ત્યાં વિઘુકુમારોને હરિ નામનો છે તેમની સ્તુતિ કરી ગયો. ૨. ત્યાં વિઘુકુમારના હરિસ્સહ નામના ઈ કે તેમની સ્તુતિ કરી. ૩. ત્યાં કાર્તિકસ્વામીની મૂર્તિની પૂજા કરતા લોકોને પાઠ શીખવવા, ઈકે તે મૂર્તિ પાસે ભગવાનની પ્રદક્ષિણ તથા ઉપાસના કરાવી. ૪. ત્યાં ચંદ્ર તથા સૂર્ય સાક્ષાત્ આવી ભગવાનની વંદના કરી ગયા. ૫. ત્યાં શકે વંદના કરી. ૬. ત્યાં ઈશાને પૂજા કરી. ૭. ત્યાં જનક રાજા તથા ધરણે આવી પૂજા કરી ગયા. ૮. ત્યાં ભૂતાનંદ નામે નાગકુમારેને ઈદ્ર વંદના કરી ગયો.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy