SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા પુરહિત : - હું બદન્ત! અમે કરેલી આપની અવજ્ઞા અને નિંદાની ક્ષમા આપે।. આ મૂઢ અને અજાણ બાળકાએ આપની જે અવજ્ઞા કરી છે, તેની પણ ક્ષમા આપે. અમે બધાં એકઠાં મળી આપના ચરણનું રારણુ લઈએ છીએ. હું મહાભાગ! અમે આપનું પૂજન કરીએ છીએ. આપ અમારા સર્વથા પૂજ્ય છેા. આપ અમારા આ વિવિધ વ્યંજના યુક્ત ભાતના તથા ખીજા પણ વિવિધ પ્રકારના અન્નને! અમારા ઉપર કૃપા કરી સ્વીકાર કરે.’ 6 બ્રાહ્મણે: અહો! તપનું માહાત્મ્ય આમ પ્રત્યક્ષ દેખાય છે. પરંતુ જાતિનું માહાત્મ્ય કાંઈ જ દેખાતું નથી. માહાત્મ્યયુક્ત દિવ્ય ઋદ્ધિવાળા આ ચાંડાલપુત્ર રિકેશ સાધુને જીએ!' સુનિ હૈ યયાગ કરનારા બ્રાહ્મણા! તમે પાણી વડે બાહ્ય શુદ્ધિને શા માટે શેાધે છે ? બાહ્ય શુદ્ધિને શેાધવી, તેને કુશળ પુરુષા ડહાપણુ ગણતા નથી. દુર્ભે, યુનુસ્તંભ, તૃણુ, કાષ્ટ અને અગ્નિના ઉપયાગ કરીને, તથા સવારસાંજ પાણીમાં નાહીનાહીને તમે મૂર્ખતાથી પ્રાણેાની હિંસા કરી છે, તથા પાપને જ વધારે છે. ૫૪૧ બ્રાહ્મણા: હું ભિક્ષુ! તો પછી કેવી રીતે યજ્ઞ કરીએ તેા પાપકર્મી દૂર થાય ? હું મુનિ ! કુશલ પુરુષા કયા યનુતે શ્રેષ્ઠ યજ્ઞ કહે છે ? ' મુનિ જિતેંદ્રિય પુરુષ તા છ જા, ચારી, પરિગ્રહ, સ્ત્રી, માન અને યજ્ઞ કરે છે. પાંચ મહાવ્રતાથી ખરાખર જીવનની આકાંક્ષાને ત્યાગ કરી, તથા શરીરની મમતા અને ટાપટીપના ત્યાગ કરી, તેઓ શ્રેષ્ઠ એવા મહાયજ્ઞ કરે છે. બ્રાહ્મણો તે યજ્ઞના અગ્નિ કર્યા ! તેનું અગ્નિસ્થાન કયું ? તેનાં સુચા ( કડછી), છાણાં, લાકડાં વગેરે સાધના ક્યાં? તથા હું ભિક્ષુ ! તે અગ્નિમાં તમે કયે! હામ કરે છે?' " જીવવû હિંસા, માયાના ત્યાગ રૂપી સુરક્ષિત થઈ, આ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy