SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ કૈવલ્યપ્રાપ્તિ २२३ આ સદ્ભાગ્ય છે. કારણ કે, કોઈ પણ જીદ્દી પરિભાષાની કશતા વિનાં તથા વિચિત્ર દાનિક વાદેાની ગૂચ-જળ વિના સ્પષ્ટ સરળ શબ્દોમાં આપણને તેનાથી મહાવીરના ધર્મમા સમજવાની કૂંચી મળી જાય છે. જગતના વિવિધ પદાર્થોં ઉપર વૈરાગ્ય પ્રાપ્ત થયા પછીનાં પા તેા લગભગ હિંદુ-બૌદ્ધ-જૈન ત્રણે માર્ગોમાં સમાન છે. માત્ર શરૂઆતનું પદ્મ કાંથી શરૂ કરવું, એમાં જ જુદા જુદા મા પ્રવર્તકની ખાસિયત હાય છે. મુદ્દે જગતમાં તૃષ્ણાથી પરિણમતા દુઃખના દર્શનથી પેાતાના માની વિચારસરણી શરૂ કરી. અને મહાવીરે પેાતપેાતાનાં કામસુખામાં મૂઢ બની બધા લેાકેા જે અપાર જીવહિંસા આચરે છે, અને એ રીતે પાપણ ધન વડે પેાતાનું અકલ્યાણ કરે છે, તેના દર્શનથી પેાતાના માર્ગની શરૂઆત કરી.. મુદ્દે કહે છે, દુઃખ છે, તેમાંથી હું મુક્ત કેમ થાઉં ? મહાવીર કહે છે, મારા સુખભેગાથી અનેક જીવાની હિંસા થાય છે, તેમાંથી હું મુક્ત કેમ કરીને થાઉં ? બુદ્ધે પેાતાના પ્રશ્નના જવાબ આપ્યા કે, તૃષ્ણાના નિરાધ થાય તે જ તેના પરિણામે આવતાં દુઃખ દૂર થાય. મહાવીરે પેાતાના પ્રશ્નના જવાબ આપ્યા, મારા સુખભેગથી ખીન્ન જીવાને દુ:ખ થતું હોય, તા મારે કોઈ જીવને જાતનું સુખ શેાધવું જોઈએ, અને તેને માટે સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કરવું તેઈએ, જેથી મારા રીતે કયા કયા જીવાની હિંસામાં પરિણામે છે, એ મને સમજાય; એ જીવહિંસાને કારણે પ્રાપ્ત થતા કર્મબંધનથી હું આગામી દુ:ખની જડ કેવી રીતે ઊભી કરું છું તે પણ સમાય; તેમજ સાચ સુખ - પેલા વિષયસુખ કરતાં તુલનામાં પણ અપાર તથા ઉત્તન એવું સુખ મારા પેાતાના આત્માનું સહેજ સ્વરૂપ પ્રાપ્ત કરવા વડે જ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે કેમ રીતે જૈન માની શરૂઆત જીવ-અજીવના સુખના ( ગુરુ પાસેથી મેળવેલા ) જ્ઞાનથી કેવલ-જ્ઞાન-દર્શનથી પ્રાપ્ત થતા લાક તેમ જ દુ:ખ ન થાય તે જીવ-અજીવ તત્ત્તાનું સુખભેાગ કઈ કઈ છે, તે પણ સમજાય. એ તેમ જ વાસ્તવિક આત્મ થાય છે, અને તેના અંત અલાના સાચા સ્વરૂપને અંતે મન-વાણી કાયાના વ્યાપારાના નિરોધપૂર્ણાંક પ્રાપ્ત કરાતી આત્માની સહજ શૈલેશી શામાં આવે છે. Avemas
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy