SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમા ભવ: ત્રિપુષ્ઠ વાસુદેવની કથા પરંતુ માત્ર પ જ નહિ; વિષયેામાં કાયમની આસક્તિ, રાજ્યપદમાં મૂર્છા, બાહુબલને ગ, વિહંસાની જરા પણ પરવા જ નહીં, ગમે તેવી પ્રવૃત્રંત્તએ દ્વારા ભાગસામગ્રીનું ઉપાર્જન અને ભેાગ, અને ક્રૂરતાભર્યો જ પ્યાલે અને મૃત્યા—એ બધાં પણુ ત્રિપૃષ્ઠને અંતે નરકમતિ પ્રાપ્ત કરાવવામાં ઓછાં કારણભૂત બન્યાં નહેતાં. ત્રિપૃષ્ઠના મૃત્યુથી તેના મોટાભાઈ અચલ બળદેવને ધણા જ શાક થયે!; પરંતુ પછી ધર્મધેાષ નામના સંતપુરુષના સહવાસથી ધર્માં પરાયણુ બની અંતે તેમણે મેક્ષપદ પ્રાપ્ત કર્યું. આ મે પ્રબળ અને પ્રતાપી બાંધવાને આ રીતે અત આવ્યેા. પૂર્વજન્મમાં કષાયેાને કારણે વેઠવાં પડેલાં આવાં આવાં દુ:ખ વિચારીને જ જાણે મહાવીરે પેાતાના છેલ્લા જન્મમાં દાંત કચકચાવીને કષાયાને નિર્મૂળ કરવા ઉમ્રમાં ઉગ્ર તપસયમ આચર્યો હશે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy