SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો ભવ: મરીચિની કથા મરણુ બાદ નયસાર રવલાકમાં ઉત્પન્ન થયેા. ત્યાં તેણે ભાગવેલા અતિ મનેાહર સ્વર્ગસુખના વન સાથે આપણુને ખાસ લેવાદેવા નથી. આમેય સ્વ તેા પુણ્યનાં મૂળની ભેગભૂમિ જ છે, ત્યાં જઈ તે જીવ નવા પુરુષા નથી જ કરી શકતા. ઊલટું, પૂર્વે કરેલાં પુણ્ય ક્ષીણુ' કરીને પાછે મૃત્યુલેાકની ક ભૂમિમાં આવે છે. ' સ્વમાંથી નીચે આવતા સામાન્ય પુણ્યશાળી જીવમાં, અને મેક્ષમાર્ગે ચડેલા મુમુક્ષ જીવમાં શાસ્ત્રકારેાએ ફેર એટલા માન્યા છે કે, મુમુક્ષ જીવ સ્વસુખ ભાગવી લીધા બાદ મૃત્યુલાકમાં એવે સ્થળે જન્મે છે કે, જ્યાં પેાતાના બાકી રહેલા માર્ગે આગળ વધવા માટે જોઇતી અનુકૂળ પરિસ્થિતિ હોય છે. તે અનુસાર નયસારને જીવ સ્વર્ગમાંથી ઊતરી, અયેાધ્યા નગરીમાં આદિ તીર્થંકર ઋષભદેવના પુત્ર ભરતચક્રવતી ને ત્યાં વામાદેવીને પેટે પુત્ર તરીકે જન્મ્યા. જન્મતી વખતે તેનું કિરણમય તેજસ્વી સ્વરૂપ જોઈને ભરતરાજાએ તેનું નામ મરીચિ પાડવું. ધીમે ધીમે તે મરીચિ યેાગ્ય લાલન-પાલનથી માટે થવા લાગ્યા, અને યુવાવસ્થામાં આવ્યેા. મરીચિના દાદા અને ભરતચક્રવતીના પિતા ઋષભદેવ તે અરસામાં ધરબાર તજી, અતિ ઉત્કટ તપ સાધતા સાધતા જુદા જુદા દેશામાં વિચરતા હતા. તેમની સાથે તેમના કચ્છ, અને મહાકચ્છ વગેરે અનેક મિત્ર ૧. સૌધમ નામના સ્વર્ગમાં, ૨. તે વખતે તેનું બીજુ નામ વિનીતા પણ હતું.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy