SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ saa શ્રી મહાવીર કથા પછી પેાતાની તીક્ષ્ણ દાઢાથી તેને સખત દશ કર્યો, છતાંય કામદેવ પેાતાના ધ્યાનમાં સ્થિર રહ્યો, છેવટે પ્રસન્ન થઈ, તે દેવે પેાતાનું અસલ રૂપ પ્રગટ કર્યુ અને કામદેવને કહ્યું : 'હે દેવાનુપ્રિય ! તું ધન્ય છે, કૃતા છે, તારા જન્મ અને જિવત સફળ છે, કે તે અંગીકાર કરેલા ધ્રુમમાં આ પ્રકારની દૃઢ અને નિશ્ચલ પ્રતિપત્તિ પ્રાપ્ત કરી છે. તારી આ જાતની નિશ્ચલતાની પ્રશંસા સાંભળીને તારી પરીક્ષા કરવા જ હું આવ્યેા હતેા. પણ તું ક્રમેય ક્ષેાભ ન પામતાં સ્થિર જ રહ્યો. હે દેવાનુપ્રિય ! મેં આપેલા ત્રાસ બદ્દલ તારી વારવાર ક્ષમા માગું છું.' એક વાર શ્રમણુભગવાન મહાવીર ફરતા ફરતા ચંપામાં આવ્યા અને પૂર્ણુ ભદ્ર ચૈત્યમાં ઊતર્યો.' તેમને આવ્યાના સમાચાર સાંભળી કામદેવ શુદ્ધ વસ્ત્ર ધારણ કરી, મેઢા મનુષ્યસમૂહ સાથે તેમનાં દર્શને ગયા. f ભગવાને ત્યાં આવેલી સભાને અને કમદેવને ધર્મોપદેશ આપ્યા; પછી કામદેવ તરફ નજર કરીને, તથા તેને સખેાધીને તેને પેલા પિશાચરૂપી દેવે આપેલી યાતનાની અને તેણે ( કામદેવે ) બતાવેલી સ્થિરતાની વાત કહી સ`ભળાવી. તથા પેાતાનાં નિમથ-નિત્ર થીએને સંખેાધીને કહ્યું, ધરમાં વસતા આ શ્રમણાપાસ! પોતાના વ્રતના પાલનને માટે દિવ્ય, માનુષિક, અને પશુએ કરેલા ઉપસર્ગાને સારી રીતે સમભાવે સહન કરે છે, તેમનાથી ચલાયમાન થતા નથી અને પેાતાના વ્રતમાં તત્પર રહે છે; તેાતમા નિષ્રથ નિગ્રંથીઓએ તેા તમારા આચાર। સુરક્ષિત રાખવા માટે બરાબર મક્કમ રહેવું જોઈએ, ૧. શ્રી કલ્યાણુવિજયજીની ગણતરી મુજબ આ ખીના મહાવીરના દીક્ષાજીવનના ૩૭૦મા વર્ષીમાં, અને કેવલીજીવનના ૨૫મા વર્ષમાં બનેલી.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy