SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર શ્રી મહાવીરકથા આવે છે, તે બધાં મૃગાવતી રાણીએ પણ જોયાં. રાજાએ ખીજે દિવસે સ્વપ્નપાડાને ખેાલાવીને તે મહાસ્વપ્નાથી શું સૂચિત થાય છે તે પૂછ્યું. તેઓએ યથાશાસ્ત્ર વિચાર કરીને નક્કી કર્યું કે, રાણીને પેટે સમસ્ત ભુવનમાં વિખ્યાત, તથા અપ્રતિમ બળ અને શાસનવાળા વાસુદેવ ઉત્પન્ન થવાના છે. રાજારાણી એ સાંભળી ઘણાં તિ થયાં. તેમણે સ્વપ્નપાર્કાને ધનાદિથી સંતુષ્ટ કરીને વિદાય આપી. યથાકાળે મૃગાવતીએ તમાલપત્ર જેવા શ્યામ વર્ણવાળા પ્રતાપી પુત્રને જન્મ આપ્યા. રાજા-રાણીએ તે પ્રસ ંગે મેટા મહાત્સવ જાહેર કર્યો; તથા તે પુત્રની પીઠે ત્રણ અસ્થિબંધન જોઈ, તેનું નામ ત્રિપૃષ્ઠ પાડયું. ધીમે ધીમે ત્રિપૃષ્ટકુમાર માટેા થયા. ગુરુઅે રહીને તે સમસ્ત કલા-કલાપ પ્રાપ્ત કરી આવ્યેા. મોટા ભાઈ અચલ સાથે તેને ખાસ પ્રીતિ હતી. તેથી તેઓ બને 'મેશાં સાથે જ જોવામાં આવતા. અચલ તથા ત્રિપૃષ્ટના પિતા રત્નપુરના અગ્રીવ નામે રાજાના તામેદાર હતા. તે વખતના સર્વ રાજાએમાં અશ્વત્રીવ અતુલ ખળશાળી તથા મહાપરાક્રમી હતા. તે જમાનાને તે ‘પ્રતિવાસુદેવ' જ હતા. બધા રાજા-મહારાજાએ ભયથી તેની અતિવિનયપૂર્વક ભક્તિ કરતા, તથા તેની આજ્ઞા શિરે ધારણ કરતા. મનથી પણ તેએા તેની સામે ઊંચકવાનું વિચારી શકતા નહીં. કહેવાય છે કે, સેાળહજાર મુગટધારી રાજાએ તેના તાબામાં હતા. * માથુ એક દરે યથકાળે વિશાખનંદી કુમાર રાજ્યશ્રી ભાગવતા મરણુ પામી, નરકાદિ યાનિએમાં ફરતા ફરતા એક ગિરિ-ગુફામાં સિંહુ થયે।. યુવાવસ્થામાં આવતાં તે નીડરપણે વન-જંગલ છેાડી, વસ્તીવાળા ભાગેામાં પણ ફરતા; અને ખેતરમાં કામ ખેડૂતાને સતાવતા તથા ખાઈ જતા. કરતા ધીમે ધીમે
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy