SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં બીજા છ વ કહ્યું છે કે, વર્ષના આઠ માસ એવું કામ કરવું, જેથી ચેામાસાના ચાર માસ સુખે રહેવાય; દિવસે એવું કામ કરવું, જેથી રાત્રે સુખે રહેવાય; પૂર્વી વયમાં એવું કામ કરવું, જેથી વૃદ્ધ વયમાં સુખે રહેવાય; અને આ જિંદગીમાં એવું કામ કરવું, જેથી "" આગામી ભવે સુખ પ્રાપ્ત થાય. ૧૮૭ આવે! વિચાર કરી તેણે ‘દાનામા' નામની દીક્ષા લીધી. તેમાં વિધિ એ હોય છે કે, નિરંતર છ ટકના ઉપવાસ કર્યો કરવા. પારણાને દિવસે ચાર ખાનાંવાળું લાકડાનું પાત્ર લ ભિક્ષા માગવા નીકળી પડવું. પાત્રના પહેલા ખાનામાં જે ભિક્ષા આવે, તે વાટમાં મળતા વટેમાર્ગુને દાન કરી દેવી; બીજા ખાતામાં આવે, તે કાગડા-કૂતરાંને નાખવી; ત્રીજા ખાનામાં આવે, તે માછલાં-કામાને ખવરાવવી; અને ચેાથી ખાનામાં આવે તે પેતે ખાવી. આ પ્રકારનું તપ કરતાં કરતાં અ ંતે સાર્ડ ટેક અર્નશન કરી તે તાસ દેવગત થયા, અને અસુરકુમાર દેવાની ચમરચચા રાજધાનીમાં ચમરેદ્ર તરીકે ઉત્પન્ન થયેા. એક વખત અવધાન વડે તેણે સૌધમ નામના પેાતાની ઉપર આવેલા સ્વર્ગન! કેંદ્ર શક્રને સિંહાસન ઉપર બેસી દિવ્ય ભાગે! ભાગવતા જોયે.પેાતાના મસ્તક ઉપર નિજ્જપણે વિલાસ કરતા તે દેવને જોઈ, ગુસ્સે થઈ, તેનું શાસન કરવાના તેણે વિચાર કર્યાં. પરંતુ અધિક પરાક્રમવાળાનુ શરણ લીધા વિના અળિયા સાથે સાથ તું ભીડવી એમ વિચારી, અગમચેતી ખાતર તેણે સંસુમારપુરમાં મહાવીર પાસે આવી, તેમને પ્રદક્ષિણા કરી પેાતાને અભિપ્રાય નિવેદિત કર્યાં. મહાવીર તે ધ્યાનસ્થ હાવાથી હાના ક મેશ્યા નહીં. ત્યાર બાદ ચમરે શક્રેન્દ્ર ઉપર હલ્લે શરૂ કર્યો. રાત્રે તેની ધૃષ્ટતા જોઈ, હસતાં હસતાં જ તેના ઉપર પાંતાનુ વજન છેડયું. તે ભયંકર વજ્રને પેાતાની સામે આવતું
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy