SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીથા અગિયારમા ગુણુ તે ' પ્રતિક્રમણુ' — અર્થાત્ થયેલ ભૂલના અનુતાપ કરી, તેમાંથી નિવૃત્ત થવું, અને નવી ભૂલ ન કરવા સાવધાન થવું તે. . આરમે। ગુણુ તે કાયૅાત્સ`' અર્થાત્ શારીરિક વ્યાપાર છેડી, એક આસને સ્થિર થઈ ધ્યાનસ્થ થવું તે. તેનાથી જીવ અતીત અને વર્તમાન દાષા ધેાઈ નાખી શકે છે, અને પછી ભાર દૂર થવાથી સુખે વિચરતા મજૂરની પેઠે સ્વસ્થ હ્રદયે પ્રશસ્ત ધ્યાનયુક્ત થઈ શકે છે. તેરમે। ગુણુ તે ‘ પ્રત્યાખ્યાન' અર્થાત્ કશું ત્યાગવાને નિયમ. તેનાથી જીવ કખ ધનનાં દ્વારા અધ કરી શકે છે, તથા ઇચ્છાનિાધ પ્રાપ્ત કરી શકે છે. તેમ કરનારે જીવ સ` પદાર્થોમાંથી તૃષ્ણા નિવૃત્ત કરી, બાહ્વોત્તર સતાપરહિત થઈ વિચરે છે. ચાદમા ગુણુ તે ‘સ્તવ સ્તુતિ-મંગળ.’ સ્તવન અને સ્તુતિથી જીવ જ્ઞાન-દર્શનચારિત્રરૂપી સમ પ્રાપ્ત કરે છે, તથા એવી આરાધના કરી શકે છે કે, જેથી સંસારના અંત આવી શકે છે. પંદરમેા ગુણુ તે • કાલપ્રતિલેખના’ અર્થાત્ ચેાગ્ય વખતે યેાગ્ય કામ કરવા કાળની બાબતમાં સાવધાની. તેનાથી જીવ જ્ઞાનને આવરણ કરનાર કર્મીને નાશ કરી શકે છે. સેાળમેા ગુણ તે ‘ પ્રાયશ્ચિત્તકરણ'. તેનાથી જીવ પાપકમ ધોઈ નાખી, દોષરહિત થઈ શકે છે. યેાગ્ય રીતે પ્રાયશ્ચિત્ત કરનારા જીવ મા અને માનું મૂળ તથા આચાર અને આચારનું ફળ પ્રાપ્ત કરી શકે છે. . સત્તરમે! ગુણ તે · ક્ષમાપના' અર્થાત્ કરેલ અપરાધની ક્ષમા માગવી તે. તેનાથી જીવ ચિત્તની પ્રસન્નતા અને સંભૂતપ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ પ્રાપ્ત કરે છે; પછી તે રાગદ્વેષરહિત થયું, નિર્ભીય બની શકે છે. સર
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy