SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ સાચે વર્ણ બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલે જયષ નામને મહાયશસ્વી બ્રાહ્મણ સંસારથી ઉઠેગ પામી, મહાવ્રતરૂપી યજ્ઞ આચરનારે યતિ થયો. એક વખત તે મહામુનિ વારાણસી નગરીમાં આવી પહોંચ્યા. તે અરસામાં તે નગરમાં વિજયઘોષ નામે વેદવિત બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો. પેલા જયષ મુનિ પિતાના મહિનાના ઉપવાસનું પારણું કરવા, તે યજ્ઞમાં ભિક્ષા માગવા આવ્યા. તેમને આવેલા જોઈ વિજયઘોષે કહ્યું: ‘ હે ભિક્ષુ! હું તને ભિક્ષા આપવાને નથી; માટે તું બીજે જા! અહીં તે વેદવિત, યજ્ઞાથી, જોતિષાંગ જાણનારા, ધર્મના પારગામી, તથા પોતાને અને બીજાનો ઉદ્ધાર કરવાને સમર્થ એવા બ્રાહ્મણને જ છ રસથી યુક્ત એવું આ ભોજન આપવાનું છે.” આ સાંભળી તે મુમુક્ષુ મહામુનિએ સારું માઠું લગાડ્યા ના તેના હિતને અર્થે તેને પૂછયું, “હે બ્રાહ્મણ! પિતાને તથા બીજાને ઉદ્ધાર કરવા કેણુ સમર્થ છે તે જાણે છે ?' એને જવાબ ન આપી શકવાથી તે બ્રાહ્મણે હાથ જોડી, તે મહામુનિને જ તેને ઉત્તર આપવા વિનંતિ કરી. મુનિએ કહ્યું: “આ યજ્ઞવાદી બ્રાહ્મણે, કે જેમનું ગ્રાહ્મણપણે જ્યોતિષ વગેરે વિવિધ યજ્ઞવિદ્યામાં આવી રહ્યું છે, જેઓનું અજ્ઞાન રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ વ્યર્થ સ્વાધ્યાય
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy