SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીલા ૫. ચા તગઢ સાસુત્રનાં પાત્રા ૧. કિમ અત્તિ- મહાવીરના ધર્મોપદેશ રાજગૃહમાં સાંબળા, પેાતાના કુટુંબભાર જ્યેષ્ઠ પુત્રને સોંપી સાધુ થાય છે, અને ૧૧ અંગ ભણે છે. બાકીની કથા મકાયી જેવી જાવી (જુ આગળ પાન ૩૧૭). તેનું સાધુપણું ૧૬ વર્ષનું છે, અને વિપુલ પર્વત ઉપર તેણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જ્ય - 3. अर्जुनक माळीनी कथा આ માળીની રાજગૃહ નગર બહાર વાડી હતી. તથા વંશપર પરાએ ચાલ્યું આવતું સુગરપાણિયક્ષનું મંદિર હતું. આ માળીને તે યક્ષ ઉપર અહુ શ્રદ્ધા હતી. પરંતુ એક વખત એક અમાસ ટાળાના છ માસાએ એ મંદિરમાં જ તેને બાંધીને તેની સ્ત્રી ઉપર અત્યાચાર કર્યાં, ત્યારથી તેની એ યક્ષ ઉપરથી શ્રદ્ધા ઊતરી ગઈ. અને તે ગાંડા જેવા થઈ રાજ રાજગૃહ નગરની આસપાસ છ માણુસા અને સાતમી શ્રી મારતા ફરવા લાગ્યા. કથાકાર કહે છે કે, અર્જુનક માળીની શ્રદ્ધા સુગરપાણિ યક્ષમાંથી ઊતરી જવાથી તે યક્ષ જ પેાતાનું દૈવત મતારવા તે માળાના શરીરમાં પેસી આ સહાર કરતા. અર્જુનકના આ ઉત્પાતથી રાજગૃહના લેાિ ત્રાસી ગયા. શ્રેણિક રાજાએ પણ લેાકેાને સાવચેત કરી દીધા કે, કાઈ એ નગર બહાર ફાવે તેમ ન નીકળવું. એ અરસામાં મહાવીર રાજગૃહની બહાર આવી પહેોંચ્યા. તે વખતે શ્રેણિકના ઢંઢેરાને અવગણી, તે નગરના સુદર્શન નામે શ્રાવક મહાવીરનાં દર્શન કરવા એકલેા બહાર આવવા નીકળ્યેા. અર્જુનકે તેને એયે; પરંતુ તેની હિંમત તથા દૃઢ શ્રદ્ધાબળ જોઈ અર્જુનકને આવેશ ઊતરી ગયા, અને તે પણ તેની સાથે મહાવીરનાં ને આભ્યા. મહાવીરે તેને ધર્મોપદેશ દીધા, અને તેણે તરત ત્યાં જ દીક્ષા લીધી.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy