SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ 331 શ્રી મહાવીન્કથા વ્યવસ્થા કરી જ રાખેલી હતી; એટલે ત્યાંના લેાકેા તરફથી ખબર મળી કે, દુચંડ નામનેા માણસ આ ગામનેા છે, તથા અમારે! સગા છે. અભયકુમાર રૌઢિયનું પહેાંચેલપણું જોઈ જરા અકળાયા. પણ તેણે નવી યુક્તિ કરી. રૌહિણેયને છૂપી રીતે કાંઈક પિવડાવી દઈ બેશુદ્ધ બનાવી દીધે. પછી સાત માળવાળા એક મેટા મહેલને દેવલોક જેવા સુશોભિત તથા સુસજ્જિત કર્યાં, અને રૌદ્ધિયને દેવ જેવાં વસ્ત્ર-માલા-મુકુટ વગેરે પહેરાવી ઉપરને માળે શય્યા ઉપર સુવાર્યાં. જ્યારે રોહિણેય જાગ્યા, ત્યારે દેવદેવીના વેષ ધારણ કરેલાં દાસદાસી ‘ જય’ 'જય' ઉચ્ચાર કરતાં તેને કહેવા લાગ્યાં કે, આપ અમારી સ્વામી છે, અને અમે તમારાં કિકર છીએ. તમે પૃથ્વીલેાકમાં મરણ પામી અબઘડી જ આ સ્વ લેાકમાં જન્મ્યા છે. માટે આ અનુપમ અપ્સરાએ સાથે મનમાની ક્રીડાએ કરતા તમે આ રવ સપત્તિ ભાગવેા. . એટલામાં તે। આસપાસ ગાન-તાન-નૃત્ય આર્દ્ર શરૂ પણ થઈ ગયાં. રોહિણેય નવાઈ પામી આનંદિત થતા થતા એ બધાં દૃશ્ય જોવા લાગ્યું. એવામાં સુવણુની છડી લઈ, એક દેવ આવ્યા. તેણે બધું સંગીત-નૃત્ય આદિ બંધ કરાવ્યું, તથા જાહેર કર્યું કે, સ્વ'માં નવા આવનારને સ્વ સંપત્તિ સાંપતા પહેલાં એક વિધિ કરવા પડે છે. તેમાં તેણે પેાતાનાં મનુષ્ય જન્મનાં સૌ સુકૃત-દુષ્કૃત કહી બતાવવાં પડે છે. ત્યાર બાદ તેને સ્વસુખની પરવાનગી મળે છે. રૌહિણેય આ સાંભળી પોતાનાં સુકૃત-દુષ્કૃત યાદ કરવા લાગ્યું; એટલામાં અચાનક તેને મહાવીરના મુખનું પેલું વાક યાદ આવ્યું કે, દેશના ચરણ પૃથ્વી ઉપર અડે નહીં, તેમની માળા કરમાય નહીં, તેમની આંખેા મટકું મારે નહીં છું . તેણે તરત પેાતાની આજુબાજુનાં દેવદેવી તરફ જોયું; તેની
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy