SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રી મહાવીરકથા ક્રી ઊભા થઈ શકો નહી. પેલા વેપારીને મળદ ખાતર શકાઇ રહેવું પાલવે તેમ નહેાતું, તેથી કૃતજ્ઞતાપૂર્વક બળદના પાલનપોષણ અર્થે ગામલેાકેાને પુષ્કળ ધન આપી, બળદ તરફ આંસુભરી આંખે જોતા જોતા તે આગળ ચાલ્યેા ગયા. ગામલેાકાએ તે વેપારીએ આપેલું ધન તે લીધું, પણ પછી કાઈ એ પેલા બળદની કશી દરકાર લીધી નહીં. આથી ભૂખ અને તરસથી રિબાતે! તથા ગામલે કાની દુષ્ટતા સમજત તે બળદ કમેતે મરણુ પામ્યા, અને શૂલપાણિ નામે વ્યંતર થયેા. ત્યાર બાદ ગામલેાકેા ઉપર કાપ લાવી તેણે તેમના ખાડા કાઢી નાખ્યું.. પેાતે કયા દેવને કેવી રીતે કુપિત કર્યાં છે તે ન જાણતા તે લેાકેાસ દેવ-અસુર–યક્ષ–રાક્ષસ-કે કિન્નરનાં સ્થાનામાં િ આપતા, આજીજી કરવા લાગ્યા. તાપણુ કાંઈ વળ્યું નહીં. પછી લેાકેા ગામ છેાડી ભાગ્યા. તાપણુ પેલાએ તેમને પી। છેડયો નહીં. ત્યારે તેએ પાછા ગામે આવ્યા, અને કયાં દેવ-દેવીને અપરાધ કર્યો છે એ ન જાણતા નગરદેવતાને બલિદાન આપતા ‘અમારા અપરાધ ક્ષમા કરી, અમે તમારે શરણે છીએ’ એમ ખેલવા લાગ્યા. ત્યારે પેલા બ્યંતરે તેમને પેાતાની એળખ આપી, તથા તેમને તેમની દુષ્ટતા કહી બતાવી. તે જાણી ગામલેાકેા ક્ષમા માગી તેને શરણે ગયા, અને તેના કહ્વા મુજબ મરેલાં મનુષ્યેાનાં હાડકાંના ઢગલા ઉપર જ તેમણે તે શૂલપાણિ યક્ષનું દેવસ્થાન ચણાવ્યું, અને ત્યા તેની નિત્ય પૂજા માટે એક ઈંશર્મા નામે પગારદાર બ્રાહ્મણને રાકયો. મહાવીરસ્વામી તે આ વાત સાંભળી, બીકને કારણે પાસેનું નિવાસસ્થાન છેડી દૂર જવું ઠીક ન માનતા હેાવાથી, * આવ॰ ટીકા પા. ૧૮૯ પ્રમાણે તે પેલા ઘાસ–પાણી ડી ચાલતા થયા. પછી ગામના લોકો ત્યાં થઈને ઘાસ-પાણી લઈને આવતાજતા, પણ પેલાને ન નાખતા તેથી તે દ્વેષે ભરાયા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy