SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ શ્રી મહાવીરથા પ્રકારના આધ્યાત્મિક વિકાસક્રમમાં માનતા હૈાય એવું સ્પષ્ટ જણાઈ આવે છે. અલબત્ત, બુદ્ધની પેઠે જ તે પણ માત્ર તપ ઉપર બહુ આછા ભાર મૂકતા હશે; મહાવીર સાથેના સહવાસ દરમ્યાન તેણે મહાવીરને જે ઉદ્દંડ તપ સાધતા જોયા, તેની આવશ્યકતા અનાવશ્યકતા વિષે તેના મનમાં જરૂર ગડભાંજ ઉત્પન્ન થઈ હરો; અને ખુદ્દ જેમ મહાવીરની પેઠે ઉપવાસાદિ ઘેર તપ સાધ્યા બાદ દેહદડના માર્ગમાંથી મુક્તિના માગ્ ન મળતાં તેમાં આ પ્રજ્ઞા' નથી એમ કહી તેમાંથી પાછા ફર્યાં, અને અને પેાતાની સાથે રહેતા પંચભિક્ષુઓને વિશ્વાસ તથા આદર ગુમાવી ખેડા, તેમજ ઞાશાલક મહાવીરના તીવ્ર દેહદ'ડના મા'માંથી પાહે ફ્રી, મહાવીરના આદર ગુમાવી બેઠે। હાય, એમ બનવામાં કશું અશકય જેવું નથી. " સંયુક્ત નિકાયમાં (૨. ૩-૧૦) સહલી નામનેા દેવપુત્ર અને ગોશાલક સંબધી એક ગાથા કહે છે. - તને પસંદ નહિ કરનાર — નહિ સેવનાર : સંયમી; કલહરૂપ વાચાને છેડનાર: સમભાવી; પાપયુક્ત • નિંદનીય (ગેાશાલક) ખરેખર એવું -- - કામથી દૂર રહેનાર : સત્યવાદી - પાપ સેવા નથી. • મહાવીર સાથે ગેાશાલકને કઈ કઈ બાબતામાં મતભેદ હતા તે વિષે સૂત્રકૃતાંગ (૨-૬)માં એક રસિક સંવાદ ગેાશાલક અને મહાવીરભક્ત આ કવચ્ચે નાંધાયેલા છે. ગેાશાલક મહાવીર ઉપર ત્રણ આક્ષેપ કરે છે : ૧. પહેલાં તે એકાંતમાં એકલે વિચરનાર શ્રમણુ હતા; હવે તે અનેક ભિક્ષુએને એકઠા કરી ધર્મોપદેશ આપવા નીકળ્યા છે. આમ તે અસ્થિર માણુસે પેાતાની આવિકા ઊભી કરી છે. ૨. ઠંડુ પાણી પીત્રાની બાબતમાં, બીજ વગેરે ધાન્ય ખાવાની બાબતમાં, પેાતાને માટે તૈયાર થયેલા આહાર ખાવાની બાબતમાં, તેમ જ સ્ત્રીઓના
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy