SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં બીજા છે લ ૧૫ ગણી,૧ નવા પુરુષા માટે ધ્યાન આપવા તરફ લક્ષ ખેંચવા માટે હેાય, એમ બની શકે. ગેશાલકના છે. અભિજાતિ તથા આઠ પુરુષભૂમિના સિદ્ધાંતનેા ઓદ્ધ ગ્રથામાં જે ઉલ્લેખ મળે છે,ર તે ઉપરથી ગેાશાલક નર્યા નિયતિવાદને બદલે અમુક ૧. સરખાવા ગીતા માત્રાવનું નાતેય શીતાળમુલવુકવવા | आगमापायिनेोऽनित्यास्तां स्तितिक्षस्व भारत ॥ ૨. જેમકે ગોશાલક મનુષ્યમાત્રને છ અભિન્નતિઓમાં વહેંચી નાખે છેઃ (૧) કૃષ્ણાભિન્નતિ — ક્રૂર કાર્ય કરનાર, ખાટકી, પારધ્ધિ, શિકારી, ચારડાકું અને ખૂની વગેરે લેાક, (૨) નીલાભિજાતિ બૌદ્ધભિક્ષુકો. (૨) લેાહિતાભિન્નતિ - એક વસ્ત્રધારી નિગ્રંથેા (મહાવીરના શિષ્યા. ) આવા. (૫) શુક્લાભિન્નતિ - આજીવિક સાધુ. (૬) પરમશુકલાભિજાતિ ~ નોઁધ્રુવચ્છ, સિસ ક્રિસ્ચ તથા મખલિગાશાક એ આવિ આચાર્યાં. સ્થિતિ. (૪) હરિદ્રાભિન્નતિ - સ્વચ્છ વસ્ત્રષારી અશૈલક (આાવિક ) સ્થિતિ. આઠ પુરુષભૂમિનું વર્ણન નીચે પ્રમાણે છે. (૧) 'ભૂમિકા -- • જન્મ્યા પછીના જેવી મૂઢ સ્થિતિ. (૨) ફીડાભૂમિકા સારાસાર, હિતાહિતના વિચાર વિનાની (૩) પદવીમ’સાભૂમિકા —પગ માંડવાની સ્થિતિ. (૪ ઉન્નુગતભૂમિકા - પગથી સ્વતંત્ર ચાલવાના સામય્ય વાળી (૫) સેખભૂમિ શીખવાની, અભ્યાસની સ્થિતિ. (૬) સમણભૂમિ — ધરના ત્યાગ કરી સન્યાસ લેવાની સ્થિતિ. (૭) જિનભૂમિ • આચાર્યને સેવી જ્ઞાન મેળવવાના સમય. (૮) પન્ન (પ્રાજ્ઞ)ભૂમિ – પ્રાજ્ઞ થયેલા ભિક્ષુ (જિન) જ્યારે કાંઈ પણ નથી ખેાલતા, તેવી નિર્દેલ શ્રમણની સ્થિતિ. wwww ww
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy